Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 30
________________ બુદ્ધિપ્રભા ૨૮ ] અભિગ્રહ કર્યાં હું વીરપ્રભુનાં વચને ખાટાં પાડીશ. હું કદાપિ સસારી નહિ અનુ. જિંદગીભર અખંડ બ્રહ્મચ પાશ, અને મેક્ષની સાધના કરીશ.” આમ અભિગ્રહ કરી નિર્દિષેણે સ્વેચ્છાએ સાધુના વસ્ત્રો પહેર્યા. અને રાજગૃહીથી વિદાય થઈ ગયા. હવે નર્દિષણ ઉગ્ર તપશ્ચર્યાં કરે છે. જગલે જગલે રખડે છે. પુષ્પાની સુ}ામળ સેજ ઉપર સૂતેલા દિષે જિંદગીમાં કાંટાની વાડ ઉપર થને ચાલે છે. કયારેક દિવસેના દિવસે ભાજન કર્યા વિના પસાર થયું જાય છે. કાયાને દમ્યા વિના બ્રહ્મચ સહજ થતું નથી. ઉગ્ર તપ કરતાં કરતાં પણ નંદિષણ કયારેક કયારેક ચમકી જાય જાય છે અને પ્રભુ મહાવીરના વચને તેમને યાદ આવી જાય છે કેઃ—ન દિષણુ ! તારે હજી સસારનાં ભોગ ભગવવાનાં બાકી છે.” આ યાદ આવતાંજ મુનિરાજ નદિષેણ વ્યાકુળ બની જાય છે અને તે મને મથનમાં ડૂબી જાય છે. માત્ર માનવી જ રડતા જનમે છે, ફરીયાદ કરતા જીવે છે તે નિશાળમાં કરે છે. -સર ધ સ્પિલ { તા. ૧૦-૧-૧૯૬૫ મારું ટેટલું ઉગ્ર તપ તાં હજી મેં વાસના ઉપર વિજય મેળવ્યા ના. વાસના ઉપર વિજલ મેળવ્યા વિના મેાક્ષ મા કયાંથી પ્રાપ્ત થાય ? જેણે વાસના જીતી છે તેણે સર્વસ્વ જીત્યું છે. તેનુ ભાન મુનિ ન દેષણને થાય છે. ઉગ્ર નર્દિષણ ફરી વિચારે છે કે નક્કી મારી સાધનામાં જ કયાંક તૂટી રહેલી છે. આમ વિચારી કરી તે સાધના કરવા લાગે છૅ. દિવસેાના દિવસે પસાર થાય છે. તે કયારે ઉગે છે અને કયારે આથમે છે તેનુ પણ ભાન નથી. સટ આટલી ઉગ્ર તે કંડાર સાધનામાં પશુ પ્રભુ મહાવીરના પેલા વચનેની યાદ આવી ય છે. નદિષેણુ ! તારે હજી સસારના ભાગ ભાગવવાના બાકી છે.” છતાં પણ તે સાધના ચાલુ જ રાખે છે. અને સાધનામાં ઘણું જ્ઞાન પણ મેળવે છે. આ જ્ઞાન અને સાધના કાળમાં પણ હૃદયના કાઇક અંગે ચર ખૂણે છુપાયેલી વાસનાની ચિનગારી કયારેક મનને દઝાડી જાય છે. અને મુનિને આકુળ વ્યાકુળ કરાવી મુકે છે. પણ અને તે વિચારે છેઃ હું ારી જ- શ સંસારમાં કદાપી માં નહિ 1. મારા દેહને! ભલે અ આવે પણ પ્રભુએ ભાખેલી ભવિષ્યવાણી તે સાચી નહિ જ પડવા દઉં.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92