Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 26
________________ નાસ્તીય સંસ્કૃતિના તમામ તત્તરોને ઉજમાળ કરવામાં જેનોએ ઘણે માટે હિરસો આપે છે. તેમાંય શિ૯૫ અને સાહિત્યમાં તે જેને સદાય મોખરે રહ્યા છે. અહીં એક એવી સાહિત્ય કૃતિનો પરિચય આપવામાં આવ્યું. છે કે, જે જોઈને સ્વ. રાષ્ટ્રપતિ ડે. રાજેન્દ્રપ્રસાદે તેને દુનિયાની આઠમી અજાયબી કહી નવાજી છે. –સ. ભવલય દાસબહાદુર વાઈવાલા વિશ્વની આઠમી અજાયબી સમે વંશના સુપ્રસિદ્ધ રાજા “અમેઘવર્ષ” ગ્રંથ એક ભારતીના હાથે લખાયો છે, પહેલાના રાજગુરુ અને જૈનાચાર્ય એ આનંદની વાત છે. તા. ૧૬ વીરસેનના મુખ્ય શિષ્ય હતા. દેવધા સપ્ટેમ્બર ઈ. સ. ૧૯૫૧ ના રોજ નામના કવિએ પોતાના રચેલા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર- “કુમુદેન્દુશતક' માં લખ્યું છે કે એમના પ્રસાદને રાષ્ટ્રપતિ ભવનમાં એ ગ્રંથ પિતાનું નામ ઉદયચંદ્ર અને દાદાનું બતાવવામાં આવ્યા હતા, ત્યારે એમણે નામ વાસુદેવ હતું. પણ એને “વિશ્વની આઠમી અજાયબી અવનું ઉપનામ આપ્યું હતું, લેકન કર્યું છે તેમનું કહેવું છે કે આના જે બીજો કોઇ ગ્રંથ આજ આ અદ્ભુત ગ્રંથનું નામ છે સુધી જોવા મળ્યું નથી.” દુનિયામાં “ભૂવલય આ ગ્રંથના રચયિતા મહા- ભાગ્યે જ કોઇ એ એ . વિષય હશે મનિ આચાર્ય કુમુદે છે. એ જેને આ જિન આચાર્યે સ્પર્શ કર્યો દક્ષિણના એક જૈન બ્રાહ્મણ હતા. ન હોય. કર્ણાટકના સુપ્રસિદ્ધ ઇતિહાસવેતા અને આ ગ્રંથમાં વેદ, ગીતા, અધ્યાત્મભૂવલયને વર્તમાન સંપાદક-શ્રીકંઠ શાસ્ત્ર, બ્રાહ્મણ, ઉપનિષદદર્શન, શાસ્ત્રીએ ઘણા સંશોધન પછી, અનેક વાલ્મિકી રામાયણ, મહાભારત, ગણિત, પ્રમાણે દ્વારા સિદ્ધ કર્યું છે કે, આચાર્ય ભૂગોળ, શરીરવિજ્ઞાન, મને વિજ્ઞાન, કુમુદેન્દ્રછ ઈસ્વીસનની સાતમી સદીના ભાષાવિજ્ઞાન, સંગીત, ભૂગર્ભવિદ્યા, ઉત્તરાર્ધ માં છવંત હતા. એ “ગંગ” વાદ્ય-સંગીત, દાંપત્ય વિજ્ઞાન, આયુર્વેદ,

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92