Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર એક્વાર મરીચિ મુનિ વિહાર કરી રહ્યા હતા. ગ્રીષ્મ ઋતુનો સમય હતો. પ્રખર તાપ અને લાંબી યાત્રાને કારણે ભૂખ ને તરસથી બેહાલ થઇ વિચારવા લાગ્યા- P પરન્તુ શ્રમણ જીવનની મર્યાદાને કારણે હું આ ફળ પણ નથી ખાઈ ઓહ ! કેટલું કપરું છે શ્રમણ જીવન ? અજી શકતો. ઝરણાંનું પાણી પણ નથી 0 (તપેલી ભૂમિ પર ગરમીમાં ઉઘાડા પગે નથી પી શ ક ચાલી શકાતું. ઓહ! ભૂખ પણ લાગી છે. - તરસથી કંઠ સૂકાઈ રહયો છે. મરીચિએ પોતાની જ કલ્પનાથી વેષમાં પોતાની અનુકૂળતા પ્રમાણે પરિવર્તન કર્યું. ગરમીથી બચવા માટે માથા પર છત્રી રાખવા માંડી. પગમાં પગરખાં પહેરવા માંડ્યા. મુનિ જીવનના કઠોર વ્રતોથી મરીચિનું મન વિચલિત થઈ ગયું . ત્યારે એણે એ ક અનોખો માર્ગ કાઢયો આ નિયમોમાં થોડું પરિવર્તન કરી છે . - લઉ છું, જેથી મારે એટલું શારીરિક કષ્ટ 2 [, પણ નહિ ઉઠાવવું પડે અને સાધનાના માર્ગ છે A પર પણ ચાલી શકીશ . VANIA (22) @િ2) (2 ) C (CO) ; () તેઓ ભગવાન ઋષભ દેવ સાથે જ વિહાર કરતા અને એના સમવસરણના દ્વાર ૫૨ ત્રિદંડ લઈ ઉભા રહી લોકોને ધર્મ-પ્રેરણા આપતા. Silon International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84