Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર . દૂત પાછો અશ્વગ્રીવ પાસે પહોંચ્યો. મીઠું-મરચું ભભરાવી પોતાના અપમાનની ઘટના સંભળાવી. અશ્વગ્રીવ બહુ ક્રોધે ભરાયો. થોડા જ દિવસો પછી અશ્વગ્રીવે રાજા પ્રજાપતિને સંદેશો મોકલ્યો તું ગગિરી વનમાં રહેતા સિંહને મારી ત્યાંના રહેવાસીની રક્ષા કરવા માટે જાવ. છે . 29 . ધોધ inલા છે Rી અશ્વગ્રીવનો આદેશ સાંભળી ત્રિપૃષ્ઠ કુમારે રાજા પ્રજાપતિને કહયું( પિતાશ્રી! આવા નાના કામ માટે જાઓ પુત્ર ! મને જવા દો. આ૫ નિશ્ચિંત રહો હું જ0) વિજયી બનો! Kઅવશ્ય સિંહને મારીને આવીશ. (CO, > . . (ભાગો ! | સિંહ મારી નાખશે. (et કુમાર પોતાના મોટાભાઈ બળદેવ અને સૈનિકોને લઇ વનમાં જ બચાવો ! પહોંચ્યો. સિંહની ગુફા પાસે જઇ સૈનિકોએ હલ્લો કર્યો તો E બચાવો ! | સૂતેલો સિંહ જાગી ગયો અને સૈનિકો પર તરાપ મારી. IIIII ૧૫ International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84