Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર એ કવાર ભગવાન મહાવીર નાવમાં બેસી ગંગા નદી પાર કરી રહયા હતા. સદંષ્ટ્ર નામક નાગકુમાર દેવે તેમને જોયા - 0)) Se અરે! આ જ શ્રમણ મહાવીર છે, જે આગલા જન્મમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો અને હું કેસરી સિંહ ! એણે મને ચીરી નાખ્યો હતો આજે હું મારા વેરનો બદલો લઈને જ રહીશ. . કે, પIALS <S) ) CARE / SS) પાછલું વે૨ યાદ આવતા જ નાગકુમાર ક્રોધથી ધમધમી ઉઠયો. એણે ગંગામાં જોરદાર તોફાન ઉત્પન્ન કર્યું.નાવ ડગમગવા લાગી. યાત્રીઓ ગભરાઈન ચિત્કાર કરવા લાગ્યા. ભગવાન મહાવીર ધ્યાનમાં સ્થિર બેઠા હતા. યાત્રી કો હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. ( પ્રભો ! આજે આપ જ અમારી રક્ષા કરી શકો છો. આ આફતમાંથી અમને ઉગારો. 1 2 ViY/YYI[httlyilitIIIIII ITICIS WE૦ o) Rani જ છે ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84