Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સંગમે ભગવાનના માથા ૫૨ હજારો ટન ભારી કાલ-ચક્ર છોડયું. મેરુ પર્વતનો ભૂકકો કરી નાખનાર આ કાલ–ચક્રના ભારથી ભગવાન ઘૂંટણ સુધી જમીનમાં ઘુસી ગયા.| હતું / / ITIE Ress WIL) : નું પરંતુ પોતાના પરાક્રમથી મહાવીર પાછી ભૂમિ પર આવી ગયા અને અવિચળ ધ્યાનમાં મગ્ન રહયા. છ મહિના સુધી ભગવાનને ઘોર કષ્ટ આપ્યા પછી અંતે | સંગમને જતો જોઈ ભગવાન મહાવીરની આંખોમાથી કરૂણાના બે બિંદ ! હાર માની સંગમ ભગવાન મહાવીરના ચરણોમાં ટપકી પડ્યા. એમણે વિચાર્યું-- ઝૂકયો મેં સંસારનું કલ્યાણ અને ઉદ્ધાર કરવાનો સંકલ્પ હે મહા માનવ ! મેં આપના પૈર્ય અને કર્યો હતો, પરંતુ સંગમે મને નિમિત્ત બનાવી ઘોર શાંતિની કઠોર પરીક્ષા લીધી. હું આપના પાપકર્મોના બંધ બાંધી લીધા. જે નાવમાં બેસી એક રોમને પણ ચંચળ ન કરી શકયો, સંસાર તરે છે, એ નાવને પકડી એ ડૂબી ગયો... હું હારી ગયો હવે હું જાઉ છું. ooo ત્યાર બાદ ભગવાન ત્યાંથી વિહાર કરી કૌશામ્બી ઉદાસ થઈ સંગમ સ્વર્ગ તરફ ગયો. તરફ ચાલી નીકળ યા. પરમાત્માનાં ૧૨ ૧ ૨ વર્ષનાં સાધના કાળમાં અનેક ઉપસર્ગ – પરિષહોની ઝડી વરસી , તેમાં – ૫૦ ૫તના વ્યંતરીનાં શીતપરિષહ જઘન્ય, કાલચક્રનો- મધ્યમ, અને ખીલાં કાઢયાં તે ઉત્કૃષ્ટ પરિષહ થયાં હતાં.' Jain Education thérnational For Private & Personal Use Only www.jainelibratorg

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84