Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 68
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર એકવાર ભગવાન મહાવીર ગ્રીષ્મ ઋતુમાં સિંધુ દેશ તરફ વિહાર કરી રહયા હતા. રસ્તામાં એક ખેડૂત બુઠ્ઠા બળદોને મારી-મારીને પોતાનું ખેતર ખેડાવતો હતો. મહાવીરે ગણધર ગૌતમને કહયુ— h <> ગૌતમે ખેડૂત પાસે આવી કહયુ- ભદ્ર ! આ બુઢ્ઢા બળદને આટલું ન મારો! શું એને પીડા નહિ થતી હોય? ««le+ Jain Education International ગૌતમ ! તે અબોધ ખેડૂત, બુઠ્ઠા બળદોને કેટલી નિર્દયતાથી મારી રહયો છે ? જાઓ ! તમે એને સમજાવો ! 2018 (7) મહારાજ ! પીડા તો થાય જ છે. પરંતુ એની પાસે ખેતર નહિ ખેડાવું તો હું ગરીબ ખેડૂત ભૂખે મરી જઈશ. મારી પાસે બીજી જોડ ખરીદવાના પૈસા પણ નથી. N247 19) || ૩>, ar ૬ ૦ ગૌતમે ખેડૂતને પ્રેમપૂર્વક ધ્યાનનું મહત્વ સમજાવ્યુ. ગૌતમની સ્નેહભરી વાણી અને કરૂણાભરી મુખમુદ્રા જોઈ ખેડૂત ગળગળો થઇ ગયો. એણે | કહયું—— મહારાજ ! આપને જોઈને તો લાગે છે કે હું આપની સાથે જ રહું. કોઇ પ્રાણીને કષ્ટ ન આપું. શું આપ મને તમારો શિષ્ય બનાવશો ? For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84