Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 70
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર ગૌતમને બહુ આશ્ચર્ય થયું. એણે ભગવાનને પૂછ્યું -- ભજો આ અબોધ ખેડૂતને મને જોઈ પ્રીતિ જાગી, પરંતુ આપ જેવા કરૂણા (ગૌતમ ! આ બધા પૂર્વ જન્મોમાં સાગરને જોતાં તે ભયભીત કેમ બાંધેલા વેર અને પ્રીતિના ખેલ છે. થઈ ગયો? આ તે સિંહનો જીવ છે, જેને મેં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં માર્યો હતો. અને મારા સારથિના રૂપે તમે એને સાત્ત્વના આપી હતી. આ કારણે એના હદયમાં તમને જોઈ પ્રીતિ અને મને જોઈ દ્વેષભય જાગ્યો. | તો પછી ગૌતમ ! તમારા થોડીક ક્ષણોના Vઆપે મને એને /સત્સંગથી એના મનમાં એકવાર ફરી | ઉપદેશ દેવા માટે || ધર્મની જયોતિ જાગી ઉઠી છે. તે કયારે કેમ મોકલ્યો : /ન કયારે જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પણ મેળવી ભક્ત ! લેશે. તમારો પરિશ્રમ વ્યર્થ | નથી ગયો. NI(S | . 4000 / IYO ગૌતમને ભગવાનની પરોપકાર દૃષ્ટિ પ્રતિ અહોભાવ જાગ્યો. 19२ For Private & Personal Use Only Jain Education International www.jainelibraorg

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84