________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર
ગૌતમને બહુ આશ્ચર્ય થયું. એણે ભગવાનને પૂછ્યું --
ભજો આ અબોધ ખેડૂતને મને જોઈ પ્રીતિ જાગી, પરંતુ આપ જેવા કરૂણા
(ગૌતમ ! આ બધા પૂર્વ જન્મોમાં સાગરને જોતાં તે ભયભીત કેમ
બાંધેલા વેર અને પ્રીતિના ખેલ છે. થઈ ગયો?
આ તે સિંહનો જીવ છે, જેને મેં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં માર્યો હતો. અને મારા
સારથિના રૂપે તમે એને સાત્ત્વના આપી હતી. આ કારણે એના હદયમાં તમને જોઈ પ્રીતિ અને મને જોઈ દ્વેષભય જાગ્યો.
| તો પછી
ગૌતમ ! તમારા થોડીક ક્ષણોના Vઆપે મને એને
/સત્સંગથી એના મનમાં એકવાર ફરી | ઉપદેશ દેવા માટે ||
ધર્મની જયોતિ જાગી ઉઠી છે. તે કયારે કેમ મોકલ્યો :
/ન કયારે જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પણ મેળવી ભક્ત !
લેશે. તમારો પરિશ્રમ વ્યર્થ
| નથી ગયો.
NI(S
| . 4000
/
IYO
ગૌતમને ભગવાનની પરોપકાર દૃષ્ટિ પ્રતિ અહોભાવ જાગ્યો.
19२
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibraorg