SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર ગૌતમને બહુ આશ્ચર્ય થયું. એણે ભગવાનને પૂછ્યું -- ભજો આ અબોધ ખેડૂતને મને જોઈ પ્રીતિ જાગી, પરંતુ આપ જેવા કરૂણા (ગૌતમ ! આ બધા પૂર્વ જન્મોમાં સાગરને જોતાં તે ભયભીત કેમ બાંધેલા વેર અને પ્રીતિના ખેલ છે. થઈ ગયો? આ તે સિંહનો જીવ છે, જેને મેં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં માર્યો હતો. અને મારા સારથિના રૂપે તમે એને સાત્ત્વના આપી હતી. આ કારણે એના હદયમાં તમને જોઈ પ્રીતિ અને મને જોઈ દ્વેષભય જાગ્યો. | તો પછી ગૌતમ ! તમારા થોડીક ક્ષણોના Vઆપે મને એને /સત્સંગથી એના મનમાં એકવાર ફરી | ઉપદેશ દેવા માટે || ધર્મની જયોતિ જાગી ઉઠી છે. તે કયારે કેમ મોકલ્યો : /ન કયારે જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પણ મેળવી ભક્ત ! લેશે. તમારો પરિશ્રમ વ્યર્થ | નથી ગયો. NI(S | . 4000 / IYO ગૌતમને ભગવાનની પરોપકાર દૃષ્ટિ પ્રતિ અહોભાવ જાગ્યો. 19२ For Private & Personal Use Only Jain Education International www.jainelibraorg
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy