SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર એકવાર ભગૃવાન શ્રાવસ્તી નગરીમાં પધાર્યા ગણધર ઈન્દ્રભૂતિ| | ગૌતમને આ વાત વિચિત્ર અને અસત્ય લાગી. ગૌતમ ભિક્ષા લેવા નગરમાં ગયા ત્યાં એમણે કેટલાક લોકોને તેઓ ભગવાન મહાવીર પાસે આવ્યા, અને પૂછયુંબોલતા સાંભળ્યા. ભંતે ! લોકો કહી રહયાં છે કે ) B તમે સાંભળ્યું કે મેખલી પત્ર ગૌશાલકM ગૌશાલક કેવળી અને તીર્થંકર થઈ કેવળી છે.તીર્થકર છે. ભગવાન મહાવીર પણ ગયો છે. શું આ વાત સાચી છે? કરતા પણ વધુ પ્રભાવશાળી છે. W MBBS) - ' ગૌતમ! આ સરાસર મિથ્યા છે. મંખલી પગ ] | જયારે ગૌરચાલકે પોતાની પોલ ખુલી પડતી જોઈ તો તે ક્રોધથી ધુઆંકઆ ગૌશાલક પહેલા મારો શિષ્ય બન્યો હતો. થતો, લોકો સાથે ભગવાન મહાવીર ની સભામાં આવી પહોંચ્યો . પછીથી તે મિથ્યાવાદનો પ્રચાર કરવા લાગ્યો . હે કાશ્ય ૫ ! આપ મારા વિષે મિથ્યા પ્રચાર તે સર્વજ્ઞાની નહિ પણ છદ્મસ્થ છે કરી રહયા છો. હું મંખલી પુત્ર ગૌશાલક નથી. તે મરી ગયો છે.મેં એના શરીરમાં પ્રવેશ કર્યો છે. હું કૌડિયાયન ગોત્રીય ઉદાયી છું. ૬ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy