________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર મહાવીરે કહયું –– AACH ગોશાલક કોધમાં આવી ભગવાન મહાવીરને ગાળો આપવા
લાગ્યો. આ ગૌશાલક જેવી રીતે તણખલાની આડમાં
AN ESPNS) A ( ચોર પોતાને છુપાવી શકતો નથી. તેવી જ રીતે
( કાશ્યપ, તું આજે જીવિત તમે મિથ્યા બોલી પોતાને છુપાવવાનો પ્રયત્ન) નહિ રહે, હું તને બાળીને CC) નું કરો. તમે મંખલી પુત્ર ગૌશાલક જ છો ||
ભસ્મ કરી નાખીશ.
ભગવાન પ્રતિ આવી અશિષ્ટતા જોઈ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે શ્રમણોએ ગૌશાલકને ધમકાવ્યો તો ગૌશાલકના હૃદયમાં આગ લાગી ગઈ અને એણે બંને શ્રમણો પર
તેજલેશ્યા છોડી .
[ીને ભસ્મ થઈ ગયા
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibre