________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર ક્રોધમાં અંધ અને લાલઘૂમ થયેલા ગૌરાલકે મહાવીર પર પણ તેજોલેસ્યા છોડી . || અને આકાશમાં ઊંચી ઊછળી આગની જવાળાઓ ભગવાનની ચારે બાજુ ફરવા લાગી.
SEC)
'
તો
તે
ભગવાનના દિવ્ય અતિશયના પ્રભાવથી તેજોલેશ્યા પરાસ્ત થઈ | ગૌશાલકનું શરીર ઉપરથી બળી ગયું. તે પીડાથી ગઈ અને પાછી ગૌશાલકના શરીરમાં પ્રવેશ કરી ગઈ . ] | કણસતો-રોતો-બૂમો પાડતો ત્યાંથી
ચાલ્યો ગયો. હાય! હું મર્યો, હું બળી રહ્યો છું બચાવો !
( tk ,
| સાત દિવસ પછી તે મરી ગયો. * ગૌશાલકને અંતિમ સમયે પોતાના પાપો નો ભયંકર પશ્ચાતાપ થવાથી સમ્યગ્દર્શનની જયોત પ્રગટી ઊઠી . અને તે મરીને બારમા દેવલોકે ગયો .
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org