________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર ભગવાન મહાવીર અર્ધમાગધી ભાષામાં જ પોતાનો ઉપદેશ દેતા હતા . સમયવસરણની બાર પર્ષદામાં અસંખ્ય દેવ દેવી – ઈન્દ્રો, મહાન સમ્રાટો, સર્વપ્રજાજન અને પશુ પક્ષીગણ પણ પ્રભુની વાણી સાંભળતા સાથે સ્વ-જીવનને મોક્ષમાર્ગે આગળ વધારવા પ્રયત્નશીલ બનતા હતા .
ભવ્યો ! અસીમ ઈચ્છા અને IS : તૃષ્ણા જ દુ:ખનું કારણ છે. જો સુખ-શાંતિ ઈચ્છતા હો તો પોતાની ઈચ્છાઓ ઓછી કરો. બધા સાથે મૈત્રી,
કરો અને સમભાવમાં રહો,
N
||||||||||||||||||
| તીર્થકર જીવનના બેતાલીસમા વર્ષે ભગવાન મહાવીરે રાજા હસ્તિપાલની | એક દિવસ પોતાનો અંતિમ સમય નજીક વિનંતીને માન આપી એની રજજ ક સભામાં ચાતુર્માસ
હોવાથી ભગવાન જ્ઞાનથી જાણતા હતા કે -
કર્યો.
CONTA
11
T/TAMITI
(હું જીવન-મરણના ચક્રથી મુકત ) થનાર છું .મારો શિષ્ય ગૌતમ મને)
અતિશય પ્રેમ કરે છે.મારા નિવણ સમયે એ અત્યધિક
વ્યાકુળ થઈ જશે.
TRADITII LITT
* ભગવાન મહાવીર ૩૫ અતિરાયયુક્ત દેશના દેતા હતા
-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org