________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર આગલે દિવસે ભગવાને ગૌતમને બોલાવી કહ્યું- | આસો (મારવાડી– કાર્તિકવદ) વદ ચૌદસના દિવસે બે દિવસના ' ગૌતમ, પડોશના ગામમાં તમે
| ઉપવાસ કરી પોતાની અંતિમ દેશના દેવાનું શરૂ કર્યું. જે લગાતાર
સોળ પ્રહર સુધી ચાલી. દેવશમ નામક બ્રાહણને ધર્મબોધ
Bun Meleculorillac (le Go દેવા માટે જાઓ.
VANNASTA
000
--)
ગૌતમ ભગવાનનો આદેશ પાળવા દેવશર્મા બ્રાહ્મણને ધર્મબોધ દેવા નીકળી પડ્યા.
ભગવાને પુણ્ય પાપનું ફળ બતાવનાર વિપાક સૂત્રના પંચાવન અધ્યયનની સંપૂર્ણ દેશના આપી. જેને સાંભળી અનેક લોકોએ વ્રત-નિયમ ગ્રહણ કર્યા .
આસો વદ અમાસના દિવસે મધ્ય રાત્રિમાં ભગવાનના શરીરમાંથી એક અલૌકિક જ્યોતિ નીકળી અને પ્રભુ અનંત કાલ માટે સિદ્ધશિલા પર બિરાજમાન થઈ મુક્તિપદ યાને નિર્વાણપદ પામ્યા .
ગૌતમે જયારે ભગવાનના નિવણના સમાચાર સાંભળ્યા તો તે બાળકની જેમ વિલાપ કરવા લાગ્યા.
| ( હે પ્રભુ! આ શું આપે ? જીવનભર S0OS આપના ચરણોમાં રાખ્યો અને અંતિમ સમયે
દૂર મોકલી દીધો ? ખરેખર આપને કોઈનો મોહ ન હતો. કોઈ સાથે પ્રીતિન હતી . કે પણ ... પણ... હવે મારુ કોણ ?
MDA NL
PA%9U9Q0vSIC
(COO)
* પરમાત્મા પ્રત્યે ગોતમ સ્વામીને અત્યંત આદર હતો. તેથી પોતે ક્વલજ્ઞાની ન હોવા છતાં જેને-જેને દીક્ષા આપતા હતાં તે સર્વને ક્વલજ્ઞાન ઉત્પન્ન થતું હતું. આ વિશિષ્ટતા એમનામાં હતી ... ! ૬ 9
Jain Education International
For Private & Personal Use Only
www.jalinelibrary.org