________________
થોડીવારમાં ગૌતમે પોતાની જાતને સંભાળી લીધી.
કરૂણાનિધાન ભગવાન મહાવીર
11ION
ઓહ ! વાસ્તવમાં પ્રભુ પ્રતિ મારો જે અનુરાગ છે એને સમાપ્ત કરવા માટે, જ એમણે મને પોતાથી દૂર મોકલ્યો
જે દિવસે ભગવાન નિર્વાણ પામ્યા તે દિવસે અમાસની રાત હતી. દેવતાઓ અને મનુષ્યોએ દીપમાળા જલાવી અંધકારને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તે દિવસથી દીપોત્સવ (દીપાવલી) પર્વની શરૂઆત થઈ. 96
Jain Education International
વીર–વીર’ એ પ્રમાણે વિલાપ કરતા આખરે ગૌતમસ્વામી વીતરાગતા અને આત્મધ્યાનના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા . પ્રાતઃકાલ થતાં ગૌતમસ્વામીને ચારે ઘાતી કર્મોનો ક્ષય થતા કેવળજ્ઞાન પ્રગટ થયું
6224560
કાર્તિક
એકમને દિવસે લોકોએ ભગવાનનો નિર્વાણ ઉત્સવ અને ગણધર ગૌતમનો કેવળજ્ઞાન
સુદ
ઉત્સવ મનાવ્યો
૬૮ |
For Private & Personal Use Only
સમાપ્ત
www.jainelibrary