SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ થોડીવારમાં ગૌતમે પોતાની જાતને સંભાળી લીધી. કરૂણાનિધાન ભગવાન મહાવીર 11ION ઓહ ! વાસ્તવમાં પ્રભુ પ્રતિ મારો જે અનુરાગ છે એને સમાપ્ત કરવા માટે, જ એમણે મને પોતાથી દૂર મોકલ્યો જે દિવસે ભગવાન નિર્વાણ પામ્યા તે દિવસે અમાસની રાત હતી. દેવતાઓ અને મનુષ્યોએ દીપમાળા જલાવી અંધકારને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તે દિવસથી દીપોત્સવ (દીપાવલી) પર્વની શરૂઆત થઈ. 96 Jain Education International વીર–વીર’ એ પ્રમાણે વિલાપ કરતા આખરે ગૌતમસ્વામી વીતરાગતા અને આત્મધ્યાનના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા . પ્રાતઃકાલ થતાં ગૌતમસ્વામીને ચારે ઘાતી કર્મોનો ક્ષય થતા કેવળજ્ઞાન પ્રગટ થયું 6224560 કાર્તિક એકમને દિવસે લોકોએ ભગવાનનો નિર્વાણ ઉત્સવ અને ગણધર ગૌતમનો કેવળજ્ઞાન સુદ ઉત્સવ મનાવ્યો ૬૮ | For Private & Personal Use Only સમાપ્ત www.jainelibrary
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy