Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 79
________________ 中步步步牙牙牙牙牙牙牙牙步步为55555555555555555555555555555555555555中 મેરૂ પ્રભ હાથી પણ ઉભો હતો. એને શરીર પર ખંજવાળ આવી તો ખંજવાળવા માટે એણે પોતાનો એક જ ક પગ ઉંચો ર્યો. તેથી ત્યાં ખાલી જગ્યા પછી તો એક સફેદ સસલું ત્યાં આવી બેસી ગયું. મેરૂ પ્રત્યે પગ જમીન છે ક પર મૂકવા જેવો નીચો ર્યો તો ત્યાં એક નાનકડું સસલું જોઈ એનું મન કરૂણાથી દ્રવી ઉઠયું. વિચાર્યું જો હું મારો જ પગ નીચે મૂકીશ તો આ બિચારુ સસલું દબાઈને મરી જશે. એનો જીવ બચાવવા માટે હું જ કષ્ટ સહન કરી લઉ. ૪ છે અને આ રીતે કરૂણાથી પ્રેરિત થઈ એ હાથીએ પોતાનો એક પગ ઉચો જ રાખ્યો. ત્રણ દિવસ ને રાત જંગલમાં જ # દાવાનળ ચાલુ રહ્યો. મંડલ જીવોથી ઠસોઠસ ભરેલું રહ્યું આથી હાથી એક પગ ઉંચો રાખીને જ ઉભો છે રહ્યા......ત્રણ દિવસ પછી અગ્નિ શાંત થયો. બધા પ્રાણી પોતપોતાના સ્થાને પાછા ફર્યા, ત્યારે હાથીએ જ # પોતાનો પગ નીચે રાખવાનો પ્રયાસ ર્યો, પણ જકડાઈ જવાથી તે ધડામ કરતો જમીન પર પડ્યો અને તે મરણને શરણ થયો. ત્રણ દિવસ ને રાત સુધી અસહ્ય પીડા સહ. પણે એક નાના પ્રાણીના પ્રાણની રક્ષા કરી ! છે અને એ કોમળ કરૂણા ભાવનાના પુણ્યને કારણે તે હાથી ત્યાંથી મરી રાજગૃહના મહારાજ શ્રેણિકનો પુત્ર ! બન્યો. મેઘ કુમાર ! યાદ કરો, તે મેરૂપ્રભ હાથી તમે હતા. તમે જ હાથીના ભવમાં એક જીવની દયા માટે ? આટલી અસહ્ય પીડા સહન કરી અને એ ધ્યાનના પ્રભાવથી અહીં રાજકુમાર બન્યા. હવે આ માનવ ભવમાં શું તમે ધર્મનો મર્મ સમજ્યા છો. પોતાને સંયમ પથ પર ગતિમાન કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. હવે તમે પોતાને કું ન ભૂલો, થોડીક-શી પીડા અને અસુવિધાથી ગભરાઈને પાછા અંધકારમાં ન જાઓ.......પશુ ભવમાં કરેલા શુભ સંકલ્પ તમને પ્રકાશ આપ્યો અને હવે માનવ ભવમાં દીનતાનો ભાવ લાવી તમે ફરી અંધકારમાં જઈ રહ્યો 5 છો.... ! ભગવાન મહાવીરની વાણીએ મેઘ મુનિની તંદ્રા તોડી નાખી. તે જાગી ગયા. એની દીનતા અને કાયરતા કુ ભાગી ગઈ. સહિષ્ણુતા અને તિતિક્ષાનો દઢ સંકલ્પ ર્યો ..... પ્રભુના ચરણોમાં એણે પોતાની જાતને પૂરા નું દિલથી સમર્પિત કરી દીધી. તથા સંયમ જીવનની કઠોર સાધના કરવાનો અભિગ્રહ ર્યો, મેં આંખ સિવાય ! # શરીરના કોઈ પણ ભાગમાં વેદના થાય તો પણ ઈલાજ ન કરવો. આગળ જતા એમણે ખૂબ કઠોર સાધના કરી. હું ૬ મેઘકુમાર મુનિ કાળધર્મ પામી અનુત્તર વિમાનવાસી દેવ બન્યા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષ ગતિમાં 年听听听$ $$$ $$$$$$ $$ $$$ 55FF$ $$$$$$$$$$$$$ $$$听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听 听听FFFF FFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听 5 જશે. ભગવાન મહાવીર અને રાજા શ્રેણિક ભગવાન મહાવીર એક્વાર રાજગૃહમાં પધાર્યા. સમ્રાટ શ્રેણિક, એની રાણીઓ તથા અભય કુમાર આદિ ભગવાનનો ઉપદેશ સાંભળવા સમવસરણમાં આવ્યા. ઉપદેશ સાંભળ્યા પછી શ્રેણિકે ભગવાન મહાવીરને એક જ પ્રશ્ન કર્યો- ભગવાન ! હું મરીને કઈ ગતિમાં જઈશ. ભગવાને કહ્યું- હે શ્રેણિક ! તમે મૃત્યુ પછી નરક ગતિને ? પામશો. શ્રેણિક ઉત્તર સાંભળી કંપી ઉઠયાને બોલ્યા-ભગવન! મને ખૂબ નવાઈ લાગે છે કે આપનો ભક્ત ! વળી નરકમાં જતો હશે? શું મારી નરક ગતિ ટાળી ન શકાય? ત્યારે ભગવાને શ્રેણિકને કહ્યું- હે રાજન! તમારી શું નરક ગતિ ટાળવા માટે ત્રણ ઉપાય છે (૧) કપિલાદાસી દાન આપે (૨) કાલ-સૌરિક કસાઈ પાડાની જીવ ! હત્યાનો ત્યાગ કરે (૩) પુષિાયા શ્રાવકની એક સામાયિકનું ફળ તમને પ્રાપ્ત થાય, તો તમારી નરક ગતિ ટળી શું શકે છે. નરકથી બચવાના ત્રણ ઉપાય સાંભળી સમ્રાટના હર્ષનો પાર ન રહ્યો. વિચાર્યુ-નાગરિકો પર તો મારો ; અધિકાર છે જ. આથી બધા કાર્ય પાર પડશે, મારે નરકનું દુઃખ ભોગવવું નહિ પડે. સમ્રાટ નગરમાં આવ્યાં. પોતાની કપિલા દાસીને દાનનું ફળ સમજાવ્યું, પરંતુ એણે રાજાની વાતનો સ્વીકાર ન કર્યો. આથી રાજાએ બળપૂર્વક દાન દેવડાવ્યું તો તે બોલી-“દાન નથી દેતી, દાન તો રાજાનો ચાટવો દે છે.’ કકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક કકકકકકકકકકક કકકરFFFFFFFFFFF૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84