Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan
Catalog link: https://jainqq.org/explore/004701/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દિવાકર આ ચિત્રકથા - હજાઉંડાણીનિીતી હાથીવન માહ્યાવૈ અંક ૧, ૨ મૂલ્ય ૪૦,૦૦ મુનિ શ્રી પૂર્ણ ચન્દ્ર વિજયજી મ. FARUINDER SINGH Jan Educજુરાંwાર નિર્માણ માટે વિચાર શુદ્ધિ મા જ્ઞાન, વૃદ્ધિ 8 મનોરંજનjainelibrary or | Page #2 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર ચોવીસમા તીર્થંકર ચરમ તિર્થાધિપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી નો જન્મ ઇ. સ. પૂર્વે પ૯૯ અર્થાત વિ. પૂ. ૫૪ર ચૈત્ર સુદ ૧૩ની શુભ રાત્રિ માં થયો હતો. તેઓ બચપણ થી જ ધીર, વીર, સાહસી, કરૂણાશીલ અને સર્વોચ્ચ પુણ્યથી સંપન્ન હતા. અનંત બળના ધારક હોવા છતા પણ પરમ ક્ષમાશીલ હતા. “પ્રત્યેક જીવ ને અભયદાન દો, બધા સાથે મૈત્રીપૂર્ણ અને સમતાભર્યો વ્યવહાર કરો” આ સિદ્ધાન્તનો ઉપદેશ આપતા પહેલા તેમણે તેને જીવન માં ઉતાર્યો. ત્રીસ વર્ષની યુવાવસ્થા માં સંયમ અને ત્યાગની કઠોર સાધના કરવા માટે તેમણે રાજવૈભવ નો ત્યાગ કરી દીક્ષા લીધી . લગભગ ૧રા વર્ષ સુધી અત્યન્ત ભીષણ ઉપસર્ગ, કષ્ટ અને પરિષહ સહન કર્યા બાદ એમને કેવળજ્ઞાન થયું. સમસ્ત પ્રાણીગણ ને સમતા, સંયમ, અપરિગ્રહ, અનેકાન અને અહિંસાનો ઉપદેશ આપતા ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયે પાવાપુરી માં નિર્વાણ પામ્યા . તીર્થંકર પદ સંસાર નું શ્રેષ્ઠતમ આધ્યાત્મિક ઉચ્ચ પદ છે. અનેક જન્મો સુધી તપ-ધ્યાન, સંયમ- કરૂણામૈત્રી આદિ ની દીર્ઘ સાધના ર્યા પછી કોઈ વિરલ આત્મા આ શ્રેષ્ઠ પદને પ્રાપ્ત કરે છે. એટલા માટે ભગવાન મહાવીર ની જીવન-કથા પાછલા ૨૬ જન્મો થી શરૂ કરી વર્તમાન જીવન સુધી લીધી છે. આ કથા થી જાણવા મળે છે કે કેટલી સુદીર્ઘ સાધના પછી આ પદ પ્રાપ્ત થાય છે. આ જીવનકથાનો આધાર કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી કૃત ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર છે . અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય રત્ન મુનિ શ્રી પૂર્ણચન્દ્ર વિજયજી મ. લા. એ સંક્ષિપ્ત પરંતુ સાર રૂપ ભગવાન મહાવીર નું દિવ્ય જીવન ચરિત્ર ચિત્રકથા દ્વારા રજૂ કર્યું છે લેખક પૂજ્ય મુનિ શ્રી પૂર્ણ ચન્દ્રવિજયજી મ. સા. સંપાદક શ્રીચંદ સુરાના “સરસ” પ્રબંધક સંજય સુરાના ચિત્રાંકન શ્યામલ મિત્ર © સર્વાધિકાર પ્રકાશકાધીન રાજેશ સુરાના દ્વારા દિવાકર પ્રકાશન એ- ૭, અવાગઢ હાઉસ, એમ. જી. રોડ, આગરા- ૨૮૨૦૦૨ દૂરધ્વનિઃ (૦૫૬૨) ૩૫૧૧૬૫, ૫૧૭૮૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ A જાય ' કI છે . આ છે 3 આ 5 કરૂણાનિધાન ભગવાન મહાવીર 0 શુભ આશીર્વાદ પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવશ્રીમદ વિજ્ય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. . લેખક પૂજ્ય મુનિશ્રી પૂર્ણચંદ્ર વિજ્યજી મ. સા. કે OVOVAVOV Velay | દિવ્ય આશીર્વાદ સ્વ. વાત્સલ્ય હૃદયા સાધ્વી શ્રી ચંદ્રોદયા શ્રીજી મ. સા. સંયોજન તથા આલંબન સાધ્વીશ્રી ચિત્તપ્રસન્ના શ્રીજી મ. સા. સાધ્વીશ્રી ચિત્તરંજના શ્રીજી મ. સા. ના સંયુક્ત ૧૦૦૮ અઠ્ઠમની અનુમોદના નિમિત્ત 2 - Aિ बाबासवान इस ग्रन्थ के अभ्यास के कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. પ્રકાશક Maya AિL ૨૪ તીર્થકર તીર્થધામ ટ્રસ્ટ . પો.ઓ. કાકૂટર-૫૨૪૩૨૦ જિલા-નેલ્લોર (આશ્વ પ્રદેશ) ફોન (૧૮૬૧) ૩૮૩૪૧ . Oિો છે Page #4 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ઉપદેશ વચન चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो। माणुसत्तं सुई सद्धा, संजमम्मि य वीरियं ॥ -ઉત્ત. રૂ/. જીવ માટે- સાંસારિક પ્રાણી માટે ચાર પરમ અંગ-ઉત્તમ સંયોગ અત્યંત દુર્લભ છે- (૧) મનુષ્ય ભવ, (૨) ધર્મ-શ્રુતિ-ધર્મનું શ્રવણ, (૩) ધર્મમાં શ્રદ્ધા, અને (૪) સંયમમાં-ધર્મમાં વીર્યપરાક્રમ . " માણુાં વિદં તું, સુકું ઘમસ્ત કુદી जं सोच्चा पजिवजंति, तव खंतिमहिंसयं ॥ –ઉત્ત. ૩/૮ છે. મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને પણ એ ધર્મના શ્રવણનો સંયોગ-અવસર પ્રાપ્ત કરવો દુર્લભ છે, જે સાંભળીને મનુષ્ય તપ, શાંતિ અને અહિંસાને સ્વીકાર કરે છે . आहच्च सवणं लड़े, सद्धा परम दुल्लहा। सोच्चा णेयाउयं मग्गं, बहवे परिभस्सई ॥ – 7. ૩/૬ ક્યારેક ધર્મનું શ્રવણ સુલભ પણ થાય તો એમાં શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે, કેમકે ન્યાય માર્ગ ને સાંભળી-જાણીને પણ જીવ એના થી-પરિભ્રષ્ટ થઇ જાય છે- પડી જાય છે सुइं च लढे सद्धं च, वीरियं पुण दुल्लहं। बहवे रोयमाणावि, नो य णं पडिवज्जई ॥ -उत्त. ३/१० ક્યારેક ધર્મને સાંભળી ને એમાં શ્રદ્ધા પણ થઇ જાય તો ધર્મમાં પુરૂષાર્થ કરવું - ધર્માચરણમાં પ્રયત્નશીલ થવું તો એથી પણ વિશેષ દુર્લભ છે. ધર્મમાં રૂચિ હોવા છતાં પણ ઘણા લોકો ધર્મનું પાલન નથી કરતા. माणुसत्तम्मि आयाओ, जो धम्म सोच्च सद्दहे। तवस्सी वीरियं लड़े, संवुडे निद्भुणे रयं ॥ -उत्त. ३/११ મનુષ્ય જન્મને પ્રાપ્ત કરીને જે ધર્મનું શ્રવણ અને શ્રદ્ધા કરે છે અને તે પ્રમાણે પુરૂષાર્થ- આચરણ કરે છે તે તપસ્વી નવા કર્મોને રોકીને સંચિત કર્મ-રૂપી રજને નષ્ટ કરી નાખે છે- આત્માથી હટાવી દે છે, મિટાવી દે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય ને શ્રી પદ્મજીત-હીર-કનક-દેવેન્દ્ર-કંચન-કલાપૂર્ણ સૂરિ સગુરૂભ્યો નમઃ ૧૦૦૮ અઠ્ઠમની સુદીર્ઘ તથા વિશિષ્ટ તપશ્ચર્યા અનુમોદનાર્થે પ્રેરણા તથા આલંબન પરમ પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞાનુવર્તિની શ્રુત-શીલ આરાધિકા વાત્સલ્ય હૃદયા સ્વ. સાધ્વી શ્રી ચંદ્રોદયા શ્રી જી મ. સા. ની સુશિષ્યા પરમ તપસ્વી સાધ્વીશ્રી ચિત પ્રસન્ના શ્રી જી મ. સા ના તથા સાવી શ્રી ચિત રંજના શ્રી જી મ. સા ના સંયુક્ત ૧૦૦૮ અઠ્ઠમ તપ ની સુદીર્ઘ તપશ્ચર્યા ના અનુમોદના ના શુભ આલંબન (પ્રેરણા) તથા પૂજ્ય સાધ્વીશ્રી ભવ્ય રંજના શ્રી જી મ. સા. તથા પૂ. સાવીશ્રી ચિંતનપૂર્ણા શ્રી જી મ. સા. ના તપમાં શુભ સહાય થી ચરમ તિર્થાધિપતિ શાસન નાયક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી નુ પાવન, પ્રેરણાપદ જ્યોતિર્મય જીવન-વૃત્તાન્ત રંગીન ચિત્રકથા ના રૂપ માં પ્રકાશિત કરતા અમે પરમ પ્રસન્નતા અને આનંદ નો અનુભવ પરમ પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવ કરી રહ્યાં છીએ. આ પ્રકાશન પાઠકો ના કલ્યાણ નું શ્રીમદ્ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. નિમિત્ત બને એવી શુભકામના સાથે પ્રકાશક ૨૪ તીર્થકર તીર્થધામ ટ્રસ્ટ પો.ઓ. કાકૂટર-૫૨૪૩૨૦ જિલા-નેલ્લોર (આધ્ર પ્રદેશ) ફોન (૦ ૮૬૧), ૩૮૩૪૧ Hી = 8 9 ) For Private & Personal use only Page #6 -------------------------------------------------------------------------- ________________ વ]િ[]][][][][]]]]][][]]]][][][][]][]][]][][][][][][][][][][][][e ગુરૂ- સ્મૃતિ - IS] ]] ]] ]] ]] ]] ]] ]Sિ] Sિ] વિિિિિ િિિિિિિિિિિિિિિિિS][]G]S]] ]]G]S|EEE! જેમના હૃદય માં થી અપાર વાત્સલ્ય ભાવ ની ગંગા વહી રહી હતી, જેમની મુખાકૃતિ માં સૌમ્યતા, પ્રશાન્તતા તથા જેમના જીવન માં કિયા શુદ્ધિ પરમાત્મ-ગુરૂ ભક્તિ, પરોપકાર, સંયમ-સુરક્ષા આદિ અનેક ગુણો નો સમન્વય હતો; જેઓ ૮૬ શિષ્યા- પ્રશિષ્યાઓ ના જીવન ના માર્ગદર્શક બની વાસ્તવિક અર્થ માં ગુરૂદેવ હતા, જેઓ કચ્છ – વાગડ દેશોધ્ધારક સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય કનક સૂરીશ્વરજી મ. સા. ના. આજ્ઞાનુવર્તિની મહત્તા સ્વ. સાધ્વી શ્રી આણંદશ્રીજી મ. સા. ના પ્રશિષ્યા પરમ વિદુષી સાધ્વી શ્રી ચતુર શ્રી જી મ. સા. ના વિનીત શિષ્યા હતા તે સાધ્વી શ્રી ચંદ્રોદયા શ્રી જી મ. સા. ના ચરણ કમળ માં અનંતશઃ વંદન !! અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞાનુવર્તિની સાધ્વી શ્રી ચન્દ્રરેખા શ્રીજી મ. સા. ના આશીર્વાદ થી સાધ્વીશ્રી ચિત્ત પ્રસન્નાશ્રી સાધ્વીશ્રી ચિત્તરંજનાશ્રી વાત્સલ્ય હૃદયા' સાધ્વી શ્રી ચંદ્રોથા શ્રી જી મ. સા. જન્મ વિ. સં. ૧૯૬૫, ફા. સુ. ૫ માંડવી કચ્છી દીક્ષા : વિ. સં. ૧૯૯૬ અષાઢ સુદી 9 અમદાવાદ સ્વર્ગવાસઃ વિ. સં. ૨૦૪૩ મહા સુદી ૩ તા. ૧૯ -૧ ૨ - ૧૯૮૬ ભચાઉ કચ્છ ગુજરાત પ્રકાશન તિથિ : વે. સુ. ૭ તા. ૨૫-૪-૧૯૯૬ પ્રતિ : ૨૫૦૦ મૂલ્ય : ૪૦,૦૦ પ્રાપ્તિ સ્થાન ૧. શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર ૨. વિમલ શાહ પો. ઓ. - શંખેશ્વર, જિલા- મહેસાણા-૩૮૪ ૨૪૬ નવાવાસે પો. ઓ. માધાપર-૩૭૦ ૦ ૨૦ ગુજરાત તા. ભૂજ, જિલા- કચ્છ (ગુજરાત) JAYSUKH M. KHANDOR 4. SURENDRA C. SHAH 111 AKASH GANGA APT. SHREE ADINATH JAIN TEMPLE 19 FLEWARS ROAD KILPARK, CHICKPET CROSS P. 'MADRAS-600 010 (PH. 515790) BANGALORE-560 053 (PH. 2873678) 5. 24 TIRTHANKAR TIRTHADHAM TRUST P.0, KAKUTUR-524 320 DISTT. NELLORE (A.P.) PH. (0861) 38341 T][][][][][][][][][][][][][][]][][][][][][[][]][][][][]][][][][][]]][P For Private & Personal use only Page #7 -------------------------------------------------------------------------- ________________ | હું છું પૂજય અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા., 'દ્વારા લિખિત તથા સંપાદિત પુસ્તકો ૧. તત્વજ્ઞાન પ્રવેશિકા ગુજરાતી, હિન્દી | ૨. મિલે મન ભીતર ભગવાન ગુજરાતી, હિન્દી | ૩. પરમ તત્વની ઉપાસના ગુજરાતી, હિન્દી | ૪. સર્વજ્ઞ કથિત સામાયિક ધર્મ ગુજરાતી | ૫. ભક્તિ યોગ | હિન્દી | ૬. ધ્યાન વિચાર ગુજરાતી | ૭. ભક્તિ હૈ માર્ગ મુક્તિ કા હિન્દી ૮, યોગ શતક ૯. અધ્યાત્મ ગીતા ગુજરાતી ૧૦. સહજ સમાધિ ગુજરાતી ગુજરાતી ૧૧. તાર હો તાર પ્રભુ | પૂ. મુનિશ્રી પૂર્ણચંદ્ર વિજયજી મ. સા. દ્વારા લિખિત તથા સંપાદિત પુસ્તકો 60&qedegedegedegedegedegedegedod.gece ગુજરાતી | ૧. સુવિચાર માધુરી ગુજરાતી ૨. દિવ્ય રોશની હિન્દી ૩. ચલો ઉજાલે કી ઓર હિન્દી) ૪. મધુર વાણી (સંપાદન) ૫. સ્વાધ્યાય પ્રકાશ (સંપાદન) ૬. જેન કાવ્ય પ્રવેશ (સંપાદન) ગુજરાતી ૭. સિદ્ધ હૈમાનુશાસનત્રિકમ (સંપાદન) સંસ્કૃત ૮. જનતા જાગે (સંપાદન) ૯. કરૂણાનિધાન ભગવાન મહાવીર (ચિત્રકથા) હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ૧૦. મેઘકુમારની આત્મકથા (ચિત્રકથા) હિન્દી, અંગ્રેજી * = પ્રાપ્તિ સ્થાન - શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય શાસ્ત્રી રોડ, દેના બેંક પાસે, પોસ્ટ-અંજાર, કચ્છ ગુજરાત-૩૭૦ ૧૧૦ હિન્દી SOCી Page #8 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પ્રકાશનમાં ઉદાર અર્થસહયોગી મહાનુભાવ ૨૫૦ નકલ ૫૦ ૦ શ્રીગુજરાતી જૈન શ્વે. મૂ. પૂ. સંઘ-મદ્રાસ 3०० જખુ મણશી કાનજી છેડા- મુંબઈ ૨૫૦ પોપટભાઈ કેશવજી વિસરીઆ- મુંબઈ લખમશી કેશવજી વિસરીઆ- મુંબઈ ગાલા જેઠા ભોજા હ. પ્રેમજીભાઈ- મુંબઈ २०० સ્વ. જયાબેન મણિલાલ તેજપાલ ખંડોર હ. સુપુત્ર જયસુખભાઈ તથા અનંતભાઈ- મદ્રાસ દિનેશભાઈ રવજીભાઈ મહેતા-ભૂવડ (કચ્છ) હાલે મદ્રાસ ધર્મપત્ની પન્નાબેનના ઉપધાન તપ નિમિત્તે ૧૫૦ શા. ખુમચંદજી માનાજી પટની-કાલન્દ્રી (મદ્રાસ) ૧ ૦ ૦ પરેશભાઈ થાવર છાડવા-બેંગ્લોર ૧૦૦ ભાવરીબેન દેવરચંદજી સુરાણા-બેંગ્લોર લલિત મેટલ ઈન્ડસ્ટ્રી- અમદાવાદ મીઠાલાલ ભભુતમલજી સુરત. સ્વ. શાહ ચુનીલાલ વીરચંદ પરિવાર ભૂજ-કચ્છ (મદ્રાસ) પારસમલ મહેન્દ્રકુમાર રવીન્દ્રકુમાર ખાટડ પૂનમલ્લી-મદ્રાસ શ્રી કચ્છ જૈન મિત્ર મંડળ-મદ્રાસ ૧૦૦ જયાનંદભાઈ કોઠારી-મદ્રાસ ૧ ૦ ૦. લલિતભાઈ સી. શાહ (સી. કે. દેવચંદ-મદ્રાસ) ભૂજ ૫૦ ટોકરશી પુરૂષોત્તમ દોશી-મદ્રાસ ૧૦૦ પ્રવીણ હરધોર ગાલા- મુંબઈ o o ૧ ૦ ૦. o o o o o Page #9 -------------------------------------------------------------------------- ________________ Jai કરૂણાનિધાન ભગવાન મહાવીર સમ્યકત્વ પ્રથમ ત્યાગના પૂર્વભવ International લાભ ‘તીર્થંકર’ પદ સંસારમાં સર્વોચ્ચ મહાન પદ છે. અનેક જન્મોની તપસ્યા અને સાધનાના ફળસ્વરૂપે આત્મા આ મહાન પદને પ્રાપ્ત કરે છે. તીર્થંકર ભગવાન મહાવીરની આ પદને પ્રાપ્ત કરવા ૨૭ ભવોની તપશ્ચર્યા અને સાધનાની લાંબી રસમય કથા છે. મહાય પર જન્મ જન્મ કેવળ ગાન ૪૮ દીક્ષા અભિષેક આલોક લોક કેવળજ્ઞાન Page #10 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર જમ્બુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમા જયંતી નગરીમાં રાજા શત્રુમર્દનનું રાજ્ય હતું. ત્યાં નયસાર નામનો એક વનરક્ષક રહેતો હતો, તે બહુ દયાળુ, સદાચારી અને સરળ હૃદયનો હતો. એક દિવસ રાજાએ નયસારને આદેશ આપ્યો. રાજભવનના નિર્માણ માટે ઉત્તમ પ્રકારના ઇમારતી જેવી આશા લાકડાની જરૂરત છે. વર્ષા મહારાજ ! ઋતુ આવતા પહેલાં આ કામ પૂરું કરો. ] [ ; હBE GS(૨: ST) નયસાર સેંકડો મજૂરોને લઈ વનમાં ગયો અને વન કપાવાનું શરૂ કર્યું'. www.jainelibrary. Page #11 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર બપોર થતાં નયસારે પોતાના સેવ કને આજ્ઞા આપી- | નયસાર પોતે પણ ભોજન કરવા માટે તડકો ખૂબ છે.મજૂરોને રોલ એ ક ઘટાદાર વૃક્ષની છાયામાં બે ઠો. Kાજી કે ') / ડી.) NI | એક ઘા 2 ભોજન માટે છે આપો . ૧/ y" દીધું. સેવકે નયસાર સામે ભોજન અને છાશનું મટકું મૂકી મન એવું ઈચ્છી રહયુ છે છે કે પહેલા કોઈ અતિથિને ભોજન કરાવી પછી ( ભોજન કરું? ? . મુનિઓને જોઈ નત્યસાર પ્રસન્ન થયો. એમની સામે ગયો અને નમસ્કાર કરી પૂછ્યુંમહાત્મન્ ! ઘોર , જંગલના જંગલમાં આવા પગદંડીએ બળબળતા તા૫માં ચાલતા અમે આપ અહીં કયાંથી ? ૨સ્તો ભૂલી ગુયા.. પાદરા ત્યારે એણે જોયું, દૂરથી કેટલાક તપસ્વી મુનિઓ એની તરફ આવી રહ્યા છે. NEON Ion International Page #12 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર મુનિઓએ આહાર ગ્રહણ કર્યો: નયસારના રોમ રોમ હર્ષથી પુલકિત થઈ ઉઠયા. . મહાત્મન્ ! આપ ખૂબ થાકેલા, ને ભૂખ્યા તરસ્યા લાગો છો. મારા માટે આવેલું શુદ્ધ ભોજન અને મકો તૈયાર છે, જે ગ્રહણ કરીને મને ધર્મલાભ આપો. નયસાર મુનિઓને રસ્તોખતાવાં જંગલમાં દૂર સુધી મૂકવાગયો. ( :'( નયસાર રસ્તો બતાવી પાછો ફર્યો તો મુનિઓએ કહયું–– ४ ભોજન અને વિશ્રામ કર્યા પછી મુનિઓએ નયસારને કહયું ભદ્ર! હવે અમને આગળનો રસ્તો બતાવી દો જેથી અમે રાત્રિ પહેલાં નગરમાં પહોંચી જઈએ મહાત્મન્ ! પહાડીની નીચે નીચે આ પગદંડી સીધી નગર સુધી જાય છે. સીધા ચાલ્યાં જાવ ભદ્ર ! તમે અમને આ જંગલને પાર કરવાનો રસ્તો બતાવ્યો છે, અમે પણ તમને આ સંસાર રૂપી અટવીને પાર કરવાનો માર્ગ બતાવવા ઈચ્છીએ છીએ. www.jainelibrary.o] Page #13 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર નયસારહાથ જોડીને મુનિઓની વાણી સાંભળવા લાગ્યો New ભદ્ર ! આ સંસાર રૂપી અટવીને પાર કરવા માટે દેવ ગુરૂ અને ધર્મ પ્રતિ અતૂટ શ્રદ્ધા રાખો. શ્રદ્ધા અને સદાચાર આ કલ્યાણના બે માર્ગ છે. મહાત્મન ! આપના બતાવેલા (રસ્તા પર ચાલવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. મારૂ આજે જીવન ધન્ય ન થઈ ગયું. Przepisy % + , . JS કે M ( N" us : ગુ રૂની વાણી સાંભળી નયસાર ને ભવચક્રમાં પ્રથમ વાર શુદ્ધ શ્રદ્ધા રૂ૫ સમ્યગદર્શનનો સ્પર્શ થયો. | આટલું કહી મુનિ નગર તરફ ચાલી નીકળ્યા. | નયસાર પાછો ફર્યો. મૃત્યુ–પછી નયસારનો જીવ પહેલા દેવલોકમાં ગયો. જીવનના અંતિમ સમય સુધી નયસાર દાન, સેવા અને સચ્ચાઈના માર્ગ પર ચાલતો રહયો. નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા એ શાંતિપૂર્વ કે મૃત્યુને વર્યો. પAIR नालागा Page #14 -------------------------------------------------------------------------- ________________ 3 સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ કરી નયસારના જીવે ૠષભદેવના પુત્ર, ભરતક્ષેત્રના ચક્રવર્તી સમ્રાટ, મહારાજા ભરતને ઘેર જન્મ લીધો. આ બાળકના શરીરમાંથી તેજ કિરણો નીકળે છે, એથી એનું નામ મરીચિ રાખવું જોઈએ કરૂણાનિધાન ભગવાન મહાવીર VA ભગવાન ઋષભદેવનું પ્રવચન સાંભળી મરીચિને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ભગવન્ ! આપનો ઉપદેશ સાંભળી મને વૈરાગ્ય થયો છે. હું દીક્ષા લેવા ઈચ્છું છું. મરીચિ મોટો થયો. એક દિવસ ભરત ચક્રવર્તી સાથે ભગવાન ઋષભદેવના સમવસરણમાં પ્રવચન યાને દેશના સાંભળવા ગયો. એનું જીવન સફળ છે કે, જે તપ-સંયમની આરાધના કરતા સમાધિ ભાવમાં રમણતા પ્રાપ્ત કરે છે. ભગવાન ઋષભદેવે કહયું AA શનિ જેમ તમને સુખ ઉપજે તેમ કરો. મરીચિએ દીક્ષા ગ્રહણ કરી અને તપસ્યા કરવા પ્રયત્નશીલ બન્યા. Page #15 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર એક્વાર મરીચિ મુનિ વિહાર કરી રહ્યા હતા. ગ્રીષ્મ ઋતુનો સમય હતો. પ્રખર તાપ અને લાંબી યાત્રાને કારણે ભૂખ ને તરસથી બેહાલ થઇ વિચારવા લાગ્યા- P પરન્તુ શ્રમણ જીવનની મર્યાદાને કારણે હું આ ફળ પણ નથી ખાઈ ઓહ ! કેટલું કપરું છે શ્રમણ જીવન ? અજી શકતો. ઝરણાંનું પાણી પણ નથી 0 (તપેલી ભૂમિ પર ગરમીમાં ઉઘાડા પગે નથી પી શ ક ચાલી શકાતું. ઓહ! ભૂખ પણ લાગી છે. - તરસથી કંઠ સૂકાઈ રહયો છે. મરીચિએ પોતાની જ કલ્પનાથી વેષમાં પોતાની અનુકૂળતા પ્રમાણે પરિવર્તન કર્યું. ગરમીથી બચવા માટે માથા પર છત્રી રાખવા માંડી. પગમાં પગરખાં પહેરવા માંડ્યા. મુનિ જીવનના કઠોર વ્રતોથી મરીચિનું મન વિચલિત થઈ ગયું . ત્યારે એણે એ ક અનોખો માર્ગ કાઢયો આ નિયમોમાં થોડું પરિવર્તન કરી છે . - લઉ છું, જેથી મારે એટલું શારીરિક કષ્ટ 2 [, પણ નહિ ઉઠાવવું પડે અને સાધનાના માર્ગ છે A પર પણ ચાલી શકીશ . VANIA (22) @િ2) (2 ) C (CO) ; () તેઓ ભગવાન ઋષભ દેવ સાથે જ વિહાર કરતા અને એના સમવસરણના દ્વાર ૫૨ ત્રિદંડ લઈ ઉભા રહી લોકોને ધર્મ-પ્રેરણા આપતા. Silon International Page #16 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર એકવાર ભરત ચક્રવર્તી ભગવાન ઋષભદેવનું પ્રવચન સાંભળવા આવ્યા. પ્રવચન પછી ભરતે પૂછ્યું - પ્રભો ! આજે સંસારમાં આપના જેવી જ્ઞાનાદિ દિવ્ય વિભૂતિઓથી સંપન બીજો કોઈ નથી. પરંતુ શું કોઈ એવો જીવ અહીં ઉપસ્થિત છે જે ભવિષ્યમાં આપના જેવો બની શકશે? ભગવાન ઋષભદેવ બોલ્યા ભરત ! તારો પુત્ર મરીચિ ભવિષ્યમાંવર્ધમાનનામક ચોવીસમા તીર્થકર બનશે .તીર્થંકર થતાં પહેલા તે વાસુદેવ અને ચક્રવર્તી પણ બનશે ભગવાનની ભવિષ્યવાણી સાંભળી સમ્રાટ ભારતના હર્ષનો પાર ન રહ્યો. તેઓ શીધ્ર સમવસરણની બહાર આવ્યા અને મરીચિને પ્રદક્ષિણા આપી અને ભવિષ્યવાણી સંભળાવી. પોતાનું ભવિષ્ય સાંભળી મરીચિ ખૂબ પ્રસન્ન થયો. એને પોતાના કુળનું અભિમાન થવા લાગ્ય વાહ! મારું કુળ કેટલું મહાન છે ? મારો વંશ સંસારમાં સૌથી ઉત્તમ Diીવલ) I Page #17 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર લોકો સામે મરીચિ તાલી પાડી-પાડીને ઉછળી ઉછળીને એ કવાર મરીચિ બિમાર પડ્યો.સેવા માટે એણે કપિલ પોતાના કુળના ગૌરવભેર વખાણ કરવા લાગ્યો. નામના રાજકુમારને પોતાનો શિષ્ય બનાવી લીધો. મારા દાદા પ્રથમ તીર્થંકર સમવ. UNJITમાં પ્રધાને ૧૭ સરણની છે. મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું અંતિમ તીર્થંકર બનીશ- અહા! અહા ! - અહા ! .]TI RET1|Tr; \ \/\// SITI/ મૃત્યુને નજીક જાણી મરીચિ એ અનશન વ્રત લીધું. સ્ટ - મરીચિના ભવ પછી ભગવાન મહાવીરના જીવે બા૨ જન્મ લીધા. જેમાં છ ભવ મનુ ષ્યમાં થયા અને છ ભવ દેવના થયા. મનુષ્ય ભવમાં તેઓ ત્રિદંડી પરિવ્રાજક બન્યા. JPLE, 25, IIIDIJરા , •મરીચિને કુલ મદને કારણે નીચ ગોત્ર કર્મનો બંધ થયો. in international Page #18 -------------------------------------------------------------------------- ________________ a ૭ 6 કરૂણાનિધાન ભગવાન મહાવીર | સોળમાં ભવમાં ભગવાન મહાવીરનો જીવ રાજગૃહ નગરના રાજા વિશ્વનંદીના નાના ભાઈના પુત્ર રૂપે ઉત્પન્ન થયો. નામ હતું ‘વિશ્વભૂતિ’, એકવાર વિશ્વભૂતિ રાજ્ય ઉધાનમાં પોતાની રાણીઓ સાથે વન ક્રીડા કરી રહ્યો હતો ત્યારે તેનો પિત્રાઇ ભાઈ ! વિશાખાનંદી પણ ત્યાં આવી પહોંચ્યો- 2 થોભી જાવ રાજકુમાર !આ૫ કિ. ઉધાનની અંદર નહીં જઈ શકો. અંદર કુમાર વિશ્વભૂતિ પોતાની છે. રાણીઓ સાથે કીડા કરી _ ૨હયા છે. iદ પગ મટી // I w HIT SIACA ALSO , 2' 2' ' છે નવ " ' ' | વિશાખાનંદી આ અપમાનથી તમતમી ઉઠયો. માતાને મળી યુદ્ધનું બહાનું કરી એણે વિશ્વભૂતિને ઉધાનની બહાર કઢાવ્યો અને પોતે ઉધાન પર કબજો કરી બેઠો. વિશ્વભૂતિ યુદ્ધથી પાછા ફરી ઉધાનમાં ઘુસવા ગયો તો ખબર પડી કે અંદર કુમાર વિશાખાનંદી ક્રીડા કરી રહયો છે. એણે ગુસ્સામાં આવી પાસેના એક વિશાળ કાપત્ય વૃક્ષને જોરથી લાત મારી. વૃક્ષના ફળ ટપોટપ પડવા લાગ્યા. ચોકીદાર ધ્રુજવા લાગ્યા. જુઓ મારી સાથે દગો કરનારના હું આવા હાલ ગ કરી શકું છું. 'ધિકકાર છે સંસારના જ ઠા સંબંધોને. એ ક નાની શી વાત માટે માતાપિતા પણ સંતાન ( સાથે પ્રપંચ કરે છે? પરંતુ દયાવાન વિશ્વભૂતિનું હૃદય પોતાના ભાઈ વિશાખાન દી સાથે એવો ફૂર વ્યવહાર કરવા તૈયાર ન થયું.. વિશ્વભૂતિ સંસાર છોડી સંભૂતિ સ્થવિર પાસે શ્રમણ દીક્ષા લઈ ઘોર તપસ્યા કરવા લાગ્યા. ૧૦ Page #19 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સૈ કડો વર્ષો સુધી તપસ્યા કરવાથી મુનિ || એ કવાર મુનિ વિશ્વભૂતિ માસખમણની તપસ્યાના પારણા વિશ્વભૂતિને કેટલીય લબ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ.) અર્થે મથુરા પધાર્યા. આ બાજ રાજ કુમાર વિશાખાનંદી પણ મથુરા આવ્યો હતો. એણે મુનિ વિશ્વભૂતિને રાજમાર્ગ ૫૨ ચાલતા જોયા તો તે ઓળખી ગયો. ' અરે! આ તો વિશ્વભૂતિ ( છે! એનું શરીર કેટલું દુર્બળ થઈ ગયું છે? Illu 10I મુનિભિક્ષા માટેધીરે—ધીરે દ્વા૨–દ્વારઘૂમી રહયા | મુનિ જમીન પર પડી ગયા.આ જોઈ વિશાખાનંદી ખૂબ હતા, ત્યારે એ ક ગાયે એને ટકકર મારી દીધી. | જોરથી હસ્યો--- હા!હા શું તમે તે વિશ્વભૂતિ છો. જેની એક (લાતથી વિશાલ વૃક્ષ પાંદડાની જેમ કંપી ઉઠયું હતું? Dn [n. આજે ગાયની નાની-શી ટકકર લાગતા પડી ગયા ? ! | કયાં ગયું તમારું પરાક્રમ ? કયાં ગઈ તમારી શકિત ? . 0 (6 ૧૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર મુનિએ ઠેકડી કરતા વિશાખાનંદીને જોયો તો અંદર દબાયેલા ક્રોધની આગ ભભૂકી ઉઠી. દુષ્ટ ! વિશાખાનંદી ! હું રાજપાટ છોડી સાધુ બની ગયો છું છતાં પણ તું ભૂતની જેમ મારી પાછળ પડી ગયો છે? મારી સહનશીલતાને દુર્બળતા ન સમજ, મૂર્ખ! અપમાનથી ધમધમી ઉઠેલા વિશ્વભૂતિએ ગર્જના કરી. જો મારા કરેલા તપનું કોઈ ફળ હોય તો આગલા જન્મમાં હું મહાન પરાક્રમી બળવાન રાજા બની તારો બદલો લઈશ. આ પ્રકારે ક્રોધ કરી વિશ્વભૂતિએ વર્ષોની તપસ્યાંનું ફળ ગુમાવી દીધું. ક્રોધથી લાલઘૂમ થયેલા મુનિએ ગાયના ખેચ શિંગડાને હાથથી પકડી એને ધુમાવી આકાશમાં ઉછાળી અને દડાની જેમ પાછી હાથમાં ઝીલી લીધી |EE ૧૨ PLE વિશાખાનંદી ડરીને ભાગી ગયો. વિશ્વભૂતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરી દેવ બન્યો. Page #21 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી અઢારમા ભવમાં ભગવાન રાણીએ એક તે જસ્વી પુત્રને જન્મ આપ્યો. મહાવીરનો જીવ પોતનપુરના રાજા પ્રજાપતિની રાણી || પીઠ ૫૨ ત્રણ રેખાઓ જોઈ એનું નામ મૃગાવતીના ગર્ભમાં આવ્યો. રાણીએ સાત શુભ સ્વપ્નો જોયા..|| ત્રિપૃષ્ઠ રાખવામાં આવ્યું . , ક | તે વખતે રત્નપુરમાં અવગ્રીવ નામનો | પ્રતિવાસુદેવ રાજા પોતાની સેનાના જોરે પૂર્વ જન્મની તપસ્યાના ફળ સ્વરૂપે ત્રિપૃષ્ઠ કુમાર પરાક્રમી, | આસપાસના રાજ્યો પર અધિકાર જમાવી સાહસી અને તેજસ્વી રાજકુમાર બન્યો. રહયો હતો. એણે ભરત ક્ષેત્રમાં ત્રણ ખંડો પર પોતાનું એકછત્રી રાજ કરી દીધુ હતું. ാം # વાસ દેવના જન્મ સમયે એની માતાને સાત શભ સ્વપ્ન આવે છે. Education International Por Private & Personal use only Page #22 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર જયારે અશ્વગ્રીવે ત્રિપૃષ્ઠ કુમારના બળ અને શૌર્યની | જયોતિષીએ બતાવ્યું - 1 કથા સાંભળી તો એના મનમાં શું કા જાગી. એણે મહારાજ,જે વીર આપના ચં મેઘ દૂતનું જયોતિષીને બોલાવી પૂછયું 'અપમાન કરશે અને તું ગગિરી પર્વતમાં રહેના૨ ખુંખાર કેસરી સિંહને મારી શું આ જગતમાં મારાથી વધુ નાખશે એ નરકેશરીના હાથે આપનું બળવાન કોઈ છે? જે મને મારી મૃત્યુ થશે. મારું રાજય છીનવી લે? . LANDBROOD અશ્વગ્રીવનું હૈયું કંપી ઉઠયું . | એણે ચંદમેઘ દૂતને પ્રજાપતિ પાસે મોકલ્યો. દૂત સીધો સૈનિકોએ ચં મેઘ દૂતને અપમાનિત કરી રાજસભામાં ઘૂસી ગયો અને એક ઉચા આસન પર બેસી રાજસભાની બહાર કાઢી મૂકયો. ગયો. આ જોઇ ત્રિપૃષ્ઠ કુમારનો પિત્તો ગયો. આ મૂર્ખ દૂતને રાજસભામાં આવવાની અને બેસવાની રીત નથી આવડતી એને ધકકા મારી બહાર કાઢી મૂકો. D ISSS ''', ''76 ૧૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર . દૂત પાછો અશ્વગ્રીવ પાસે પહોંચ્યો. મીઠું-મરચું ભભરાવી પોતાના અપમાનની ઘટના સંભળાવી. અશ્વગ્રીવ બહુ ક્રોધે ભરાયો. થોડા જ દિવસો પછી અશ્વગ્રીવે રાજા પ્રજાપતિને સંદેશો મોકલ્યો તું ગગિરી વનમાં રહેતા સિંહને મારી ત્યાંના રહેવાસીની રક્ષા કરવા માટે જાવ. છે . 29 . ધોધ inલા છે Rી અશ્વગ્રીવનો આદેશ સાંભળી ત્રિપૃષ્ઠ કુમારે રાજા પ્રજાપતિને કહયું( પિતાશ્રી! આવા નાના કામ માટે જાઓ પુત્ર ! મને જવા દો. આ૫ નિશ્ચિંત રહો હું જ0) વિજયી બનો! Kઅવશ્ય સિંહને મારીને આવીશ. (CO, > . . (ભાગો ! | સિંહ મારી નાખશે. (et કુમાર પોતાના મોટાભાઈ બળદેવ અને સૈનિકોને લઇ વનમાં જ બચાવો ! પહોંચ્યો. સિંહની ગુફા પાસે જઇ સૈનિકોએ હલ્લો કર્યો તો E બચાવો ! | સૂતેલો સિંહ જાગી ગયો અને સૈનિકો પર તરાપ મારી. IIIII ૧૫ International Page #24 -------------------------------------------------------------------------- ________________ દીત TEss કરૂણાનિધાન ભગવાન મહાવીર કુમારે સિંહ સામે જોઈ વિચાર્યું – રાજકુમાર ત્રિપૃષ્ઠ રથથી નીચે ઉતરી અને શસ્ત્ર ફેંકી એ કલો સિંહ સામે પહોંચી ગયો. સિંહે જેવું કુમાર દ) આ સિંહ નિશસ્ત્ર = પર આક્રમણ કર્યું-- આ છે તો પણ શસ્ત્રથી . શા માટે લડું ૧/૧ V કુમારે સિંહનું જડબું પકડી એવી T રીતે ચીરી નાખ્યો જેવી રીતે કોઈ 5 | જૂનું પુરાણું કપડું હોય? | મેં તને મારવાની ખબર સાંભળતા જ અશ્વગ્રીવ પર જાણે વીજળી પડી. / આ છોકરો અવશ્ય મારા (મોતનું કારણ બનશે. એને ખતમ કરી દેવો જોઈએ. , 0 2 T/((O))). For Private Eqe çonal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર અશ્વગ્રીવે ગભરાઈન પ્રજાપતિ સામે યુદ્ધની ઘોષણા કરી. અને ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. અંતે અશ્વગ્રીવ ત્રિપૃષ્ઠ વાસુ દેવના ચ કથી મરાયો. L. (Aઇ A એકવાર ત્રિપૃષ્ઠ વાસુદેવની સભામાં સંગીતનો મધુર કાર્યક્રમ ચાલી રહ્યો હતો. વાસુદેવે પોતાના શય્યાપાલકને કહ્યું મને ઊંઘ આવી જાય તો આ સંગીત બંધ કરાવી દેજે , સંગીત સાંભળતા- સાંભળતા જ વાસુદેવને ઊંધ આવી ગઈ. સંગીતની મધુર તાનમાં શય્યાપાલક એટલો મગ્ન થઈ ગયો કે એને સમ્રાટનો આદેશ યાદ જ ન રહયો. | 01 ૧(@ 9 9 ) )) અને મોડે સુધી સંગીત સભા ચાલુ રહી ૧૭ Page #26 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સમ્રાટની આંખ ખુલી, જોયું તો સંગીતની મહેફિલ એમ જ ચાલી રહી છે. એને ક્રોધ આવ્યો. શય્યાપાલકને ધમકાવતા કહયું -- | મેં કહયું હતું કે મને નિદ્રા આવી જાય તો સંગીત બંધ કરાવી દેજો, તમે સંગીત કેમ બં ધ ન કરાવ્યું ? ક્ષમા કરો મહારાજ,હું સંગીત સાંભળવામાં એટલો મગ્ન ' થઈ ગયો કે બંધ કરાવવાનું જ, ભૂલી ગયો. Imag ONCOZONA TITLE સૈનિકોએ શય્યા પાલકનાં કાનોમાં ઉકળતું સીસુ રેડ્યું . | આ સાંભળી ત્રિપૃષ્ઠ વાસુ દેવ રાતોપીળો થઈ ગયો. | પોતાના સ્વામીની આજ્ઞાથી પણ વધુ એના કાનને સંગીત સારું લાગે છે. જાઓ એના ૪ બને કાનમાં ઉકળતું સીસું રેડી દો. Gor Davoseze ભયં કર વેદનાથી તરફડતાં શય્યાપાલકનું પ્રાણ૫ ને રૂ ઉડી ગયું. • શય્યાપાલકનો જીવ આગળ જતા ગોવાળિયો બન્યો, જેણે ભગવાન મહાવીરના કાનોમાં ખીલા ઠોકી પોતાનો બદલો લીધો. ૧૮ www.jainelibrary.one Page #27 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર ત્રિપૃષ્ઠ વાસુ દેવે પોતાનું આખું જીવન ભોગ-વિલાસ અને યુદ્ધોમાં વીતાવ્યું. કી છે Thai તો te O pper મૃત્યુ પછી એનો જીવ વીસમા ભવમાં મહાવીરનો એ કવીસમા ભવમાં ચોથી સાતમી નરકમાં ગયો. જીવ કેસરી સિં હ બન્યો. | ન૨કમાં ગયો. અને બાવીસમા ભવમાં વિમલ નામે રાજકુમાર બન્યો. તેવીસમા ભવમાં ભગવાન મહાવીરનો જીવ મહાવિદેહ ક્ષેત્રની ભૂકા નગરીમાં રાજા ધનં જય અને ધારિણી છે રાણીને ઘરે રાજકુમાર રૂપે જન્મ પામ્યો. કુમારનું નામ પ્રિયમિત્ર રાખ્યું.રાજકુમાર ગરીબો પ્રતિ દયાળ અને કરૂણાવાન હતા. N / mutlulumns ૧૯ Education International Page #28 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર અસીમ પુણ્યનો સ્વામી પ્રિયમિત્ર યુવાન થતા ચક્રવર્તી સમ્રાટ બન્યો. તે પ્રજાને પુત્રની જેમ પાળતો હતો. સાધુ સંતોની ભકિત અને ગરીબોની સેવા કરી એ આનંદિત થતો હતો. એક દિવસ મૂકા નગરીમાં પોકિલાચાર્ય નામના આચાર્ય પધાર્યા. પ્રિય મિત્ર ચક્રવર્તીએ આચાર્યશ્રીનું સ્વાગત કર્યું. on us IST AVAVAVA D/ 6 ୯୦୦୧୬୧୦୯୯ You (a (v(ાતા ((((((CC HMIBIL.. 3 કપD કર O)) પ્રિય મિત્રે પોકિલાચાર્યનું પ્રવચન સાંભળયું . | પ્રિયમિત્ર મુનિએ એક કરોડ વર્ષ સુધી તપ ધ્યાન માર્મિક શબ્દો અંત:કરણને સ્પર્શી ગયા. સંયમ આદિની આરાધના કરી. દિવસે સૂર્ય સામે ઉભા રહી આતાપના લેતા. રાત્રે વસ્ત્ર રહિત વીરાસનમાં મુનિવર ! હું સાંસારિક ભોગોનો ત્યાગ કરી | બેસી ધ્યાન કરતા હતા. તપ- સંયમની સાધના કરવા ચાહું છું. - કૃપા કરી મને દીક્ષા આપો. fikr TETE CCC પોટિલાચાર્ય એને પોતાનો શિષ્ય બનાવ્યો. ||અનરાનપૂર્વક શરીરનો ત્યાગ કરી મહાશુક ક૯૫માં દેવ બન્યા. Page #29 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર મહાશક ક૫થી આયુષ્ય પૂર્ણ થતાં ભગવાનનો જીવ ભરતક્ષેત્રની રક્ષા નગરીમાં રાજા જિતશત્રુની રાણી ભદ્રાના પુત્ર “નંદન' ના રૂપે જન્મ્યો.સંધ્યાનાં બદલતા રંગને જોઈ રાજકુમાર નંદનનું મન સંસારથી વિરકત થઈ ગયું . જેવી રીતે સંધ્યાનાં રંગ ક્ષણે-ક્ષણે બદલાઈ રહયા છે. તેવી રીતે આ જીવન, સુખ, ભોગ અને આયુષ્ય અસ્થિર છે. Ca3 રાજકુમાર નંદને દીક્ષા લીધી. વીસ પવિત્ર સ્થાનોની વારંવાર આરાધના કરતાં તીર્થકર નામ કર્મનો બંધ કર્યો. તેઓ કઠોર તપસ્યા અને ધ્યાન તથા સમાધિમાં લીન રહેતા. નંદન મુનિએ એક વર્ષ સુધી નિરંતર ૧૧૮૦૬૪૫ માસ ખમણની ઉગ્ર તપસ્યા કરી. એમનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું. (પ્રભાવના / [ સિદ્ધ ભક્તિ જ્ઞાનોપયોગ A]\ યુત ભક્તિ વિનય કિયા વિયેક. તપસ્વી ભક્તિ) (પ્રવચન ભક્તિ અરિહંત I .. ભક્તિ s, II અપૂર્વ જ્ઞાન શીલવંત સમાધિ | બહુશ્રુત ભક્તિ ગુરૂ ભક્તિ (સ્થવિર ભક્તિ5) સંવેગ ભાવ ID વયાવૃત્ય તપશ્ચરણ || ત્યાગ નંદન મુનિએ અંત સમય નજીક જાણી સાંઇઠ દિવસ સુધી અનશન કરી દેહ છોડ્યો. તેઓ દશમાં સ્વર્ગમાં દેવ થયા. sation International For Prigo & Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર વૈશાલીના ઉત્તર ભાગમાં બ્રાહ્મણકુંડ નામનું એક ઉપનગર હતું. ત્યાં ભગવાન પાર્શ્વનાથનો ભકત ઋષભદત્ત | નામનો ધનાઢય બ્રાહ્મણ પોતાની પત્ની દેવાનંદા સાથે રહેતો હતો. ભગવાન મહાવીરનો જીવ દશમા દેવલોકથી આયુ પૂર્ણ કરી દેવાનંદાના ગર્ભમાં આવ્યો.તે રાત્રે દેવાનંદાએ ૧૪ શુભ સ્વપ્નો જોયાં. ભગવાન મહાવીરને ગર્ભમાં આવ્યાને ખ્યાસી દિવસ થયા પછી સોધર્મ દેવલોકનાં ઈન્દ્ર પોતાના અવધિજ્ઞાનથી જોયું. અંતિમ તીર્થંકર દેવાનં દા માતાના ગર્ભમાં આવ્યા છે. પછી ઈન્દ્ર વિચાર કર્યો. તીર્થકર ભગવાનનો જન્મ તો હિંમેશા ક્ષત્રિય કુળમાં થાય છે. આશ્ચર્ય !ભગવાનનો જીવ બ્રાહ્નણ કુળ માં આવ્યો છે? (O ) STIC HTTITHI T AID S ' | iti/ ૨૨ www.jainelibrary. Page #31 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર પોતાના કર્તવ્યનો વિચાર કરી સૌધર્મેન્દ્રએ સેનાપતિ હરિગમેલીને બોલાવ્યો. હરિગમેલી, તમે દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભથી ભાવી તીર્થકરનું સંહરણ કરી મહારાણી ત્રિશલાના ? ગર્ભમાં સ્થાપિત કરો. & Cow N 115, 300 છે. હરિણગર્ષદેવે ઈન્દ્રની આજ્ઞાનું પાલન કર્યું. દેવાનંદાના ગર્ભને ત્રિશલા રાણીના ગર્ભમાં સ્થાપિત કરી દીધો. / ઓહ ! /લાગે છે કે મારું / સર્વસ્વ લૂંટાઈ ગયું, 30 દ Balth SDAN Itih ' ((((((( (((( Me), છે. ડ Vો/ // M) Adજ 25. પાક NMM E અને ત્રિશલા રાણીના ગર્ભન દેવાનંદાના ગર્ભમાં મૂકી દીધો. Education International ૨ ૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર અષાઢ વદ છઠ્ઠની મધ રાત્રે ત્રિશલા રાણીએ ચૌદ મહાસ્વપ્ન જોયા. మలుపులు | A JI : પ્રાતઃ કાલ રાણી ત્રિશલાએ રાજા સિદ્ધાર્થને પોતાને આવેલ શુભ સ્વપ્નોની વાત કરી. રાજાએ જ્યોતિષીઓને બોલાવી સ્વપ્નો વિષે પૂછ્યું. જ્યોતિષીઓએ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર ચૌદ સ્વપ્નોનું ફળ બતાવ્યું. અને કહ્યું મહારાજ, મહારાણીના (ગર્ભથી અલૌકિક આત્માનો જન્મ થશે, જે સકલ સંસારને શાંતિ અને કલ્યાણ માર્ગ બતાવનાર , | ધર્મ ચક્રવર્તી તીર્થંકર થશે . : TET = = E a ડ ૨૪ www.jainelibrary Page #33 -------------------------------------------------------------------------- ________________ 5 3000 C કરૂણાનિધાન ભગવાન મહાવીર ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રિએ માતા ત્રિશલાએ એક દિવ્ય શિશુને જન્મ આપ્યો. સકળ સંસાર પ્રકાશથી ઝળહળી ઉઠયો. ૫ ૬ દિકકુમારિકાઓએ સૂતિકા કર્મ કર્યું અને દેવતાઓના વિરાટ સમૂહ ચોવીસમા તીર્થકરનો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવા ક્ષત્રિય કુંડમાં ઉતરી પડ્યાં. . MMMWWW VVVVNN ggg gg Gogo E ' પ સૌધર્મેન્દ્ર આદિ ચોસઠ ઇન્દ્રો અને અસંખ્ય દેવતાઓએ ભગવાનને મેરૂ પર્વત પર લઈ જઈ જન્મ અભિષેક કર્યો. WUUSTOISID 69' છે છે જ ACHARYA SRI KAILASSAGARSURIGYANMANDIR ૨૫ SRI MAHAVIRA PADMANA KENDRA Koba, Gandhinagar-382 009 elibrary.org Phone: (079) 27525223276204-0. ain Education International Page #34 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર પ્રાત:કાલની કિરણ ફૂટતાની સાથે જ પ્રિયવંદા દાસીએ || મહારાજ સિદ્ધાર્થે ખુશ થઈ પોતાના ગળાનો હાર, મહારાજ સિદ્ધાર્થને પુત્ર જન્મના ખબર આપ્યા. || દાસીને આપતા કહયું આ ખુશીના અવસરે હું તમને મહારાજ વધાઈ હો વિધાઈ જીવનભરના દાસકર્મથી , હો ! મહારાણીએ ભાગ્યશાળી મુ કત કરું છું . ( પુત્ર રત્નને જન્મ આપ્યો છે, II) ર UUUNI હર્ષોલ્લાસથી પુલકિત થઈ મહારાજ સિદ્ધાર્થે | ક્ષત્રિયકુંડમાં હર્ષોલ્લાસ પૂર્વક દશ દિવસ સુધી ભગવાનનો મહામંત્રીને બોલાવી આદેશ આપ્યો. જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. MUN આખા નગરમાં ઉત્સવ મનાવો. કેદીઓને મુકત કરો. ગરીબોને દાન દેવા) માટે રાજકોષના દ્વાર ખોલી નાંખો. TTTTTTTTTTS ૨૬ www.jainelibrary Page #35 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર જન્મના બારમે દિવસે પુત્રનો નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો. ' Gilli જયારથી આ બાળક દેવી ત્રિશલાના ગર્ભમાં આવ્યો છે, ત્યારથી અમારા રાજયમાં સુખ-સમૃદ્ધિ, યશ-કીર્તિની વૃદ્ધિ થતી રહી છે. આથી આ બાળકનું નામ “વર્ધમાન”રાખો. ΚΟΛΛΛΛΛΛΛΑ VAVAVAV ' \\\\\\\\\\ કુમાર વર્ધમાન બચપણથી જ ખૂબ વીર અને ! સાહસિક હતા. એ કવાર ઈન્દ્ર દેવસભામાં કુમાર વર્ધમાનની પ્રશંસા કરતા કહયું-- કુમાર વર્ધમાન સમાન વીર અને પરાક્રમી આ સંસારમાં બીજો કોઈ નથી. TO 1 TA તેઓ મલ્લયુદ્ધ, ઘોડેસ્વારી આદિ ચોસઠ | | એક દેવને આ પ્રશંસા ખટકી. તે વર્ધમાનની પરીક્ષા લેવા પૃથ્વી કળામાં નિપુણ હતા. તરફ રવાના થયો. #વર્ધમાન =વૃદ્ધિ કરનાર ૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર | પૃથ્વી પર વર્ધમાન પોતાના મિત્રો સાથે સાત ખંડ વનમાં રમી રહયા હતા. . જે આ વૃક્ષ પર સૌથી પહેલા ચઢી જશે, તે જીતશે. બાળકો એકસાથે દોડ્યા.વર્ધમાન સૌથી પહેલા પહોંચી વૃક્ષ પર ચઢી ગયા. પેલો માયાવી દેવ કાળા નાગનું રૂપ લઈ વૃક્ષની ડાળીને || વર્ધમાને ઉપરથી સીધી નીચે છલાંગ મારી.. લપેટાઈ ને ફંફકારવા લાગ્યો. THE Yભાગો ! ભાગો! કાળો નાગ હૂંફકારી રહયો છે. અને નાગને ચપળતાથી ૫કડી મેદાનમાં એક તરફ લઈ જઈ ઝાડીમાં છોડી દીધો. By: alph Gહતtહ ૨૮ www.jainelibrary Page #37 -------------------------------------------------------------------------- ________________ મ કરૂણાનિધાન ભગવાન મહાવીર થોડીવાર પછી બાળ કો પાછા ખીજી રમત રમવા લાગ્યાં. આપણામાંથી જે કોઈ આ વૃક્ષને સૌથી પહેલા અડશે તે જીતશે અને હારનાર જીતનારનો ઘોડો થશે. કરી , [૫રીક્ષા લેવા આવનાર માયાવી દેવ પણ બાળ ક બની બાળ કોની| ટોળીમાં ભળી ગયો.૨મતાં રમતાં તે જાણી જોઈન હારી ગયો એણે વર્ધમાનને પોતાની પીઠ પર બેસાડ્યો. હા ! હા !' હા ! હા, હવે હું મસ્ત રીતે સવારી ન કરીશ. થોડુંક આગળ ચાલ્યા પછી એણે પોતાનું વિકરાળ રૂપ બનાવ્યું. પોતાના શરીરનો આકાર વધારવા માંડ્યો અને આકાશમાં ઉડવા લાગ્યો. જ જે છે. ) _ < ૨૯ ication International Page #38 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર જયારે દેવ થોભ્યો નહિ તો કુમાર વર્ધમાને જોશભેર|| પીડાથી કણસતો તે દેવ તુરંત પોતાના અસલી રૂપમાં એના ખંભા ૫૨ એ ક મુકકો માર્યો . આવી ગયો અને વર્ધમાનની ક્ષમા માંગી---- તો આપના સાહસની ઓહ! મરી પરીક્ષા લેવા આવ્યો હતો. ગયો. આ૫ ખરે ખર વીર જ નહિ, મહાવીર છો. NVS ત્યાં સુધીમાં બાળકો ગામના કેટલાક લોકોને લઈ આવી પહોંચ્યા હતા. જયારે લોકોએ દૈત્યની જગ્યાએ એક દેવને ચરણોમાં ઝૂકેલો જોયો તો જય-જયકાર કરવા લાગ્યા. /મહાવીર વર્ધમાનની આ બાળક તો વીરોનો જય ! વીર મહાવીર છે. તે દિવસથી વર્ધમાનનું નામ મહાવીર પડ્યું . www.jainelibrary on Page #39 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર યુવાન થતા એક દિવસે માતા-પિતાએ વર્ધમાનને માતાપિતાના આગ્રહને વશ થઈ રાજા સમ૨વીરની કયું – પુત્રી યશોદા સાથે મહાવીરનાં લગ્ન થયાં. બેટા! ભલે તારી ઇચ્છા ન હોય પરંતુ અમારી ઇચ્છા પૂરી કરવા માટે પણ તારે લગ્ન કરવું જ જોઈએ. brew JU જયારે મહાવીર ૨૮ વર્ષના થયા ત્યાં સુધીમાં તેના | પિતા રાજા સિદ્ધાર્થ તથા માતા ત્રિશલા સ્વર્ગવાસી થઈ ગયા હતા કુમાર વર્ધમાન અનુમતિ લેવા માટે મોટા ભાઈ નંદીવર્ધન પાસે ગયા. નંદીવર્ધને દીક્ષાની વાત સાંભળી તો બહુ દુ:ખી થયા. ભાઈ ! હજી માતાપિતાના શોકથી મારું હૈયું દુ:ખી છે, તમે પણ છોડીને ચાલ્યા જશો તો મને કોણ સહારો આપશે ? - હવે મારે દીક્ષા લઈ તપ ((સંયમ અને સાધનાના કઠોર માર્ગે પ્રયાણ કરવું જોઈએ.' 10 'AL MA તા * * ૩૧ Jali c ation International Page #40 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર મહાવીર ચુપ રહયા. ત્યારે નંદીવર્ધને કહયું- મહાવીરનો દીક્ષા સંકલ્પ જાણી નવલોકાન્તિક દેવોએ આવી ! પ્રાર્થના કરી -- સારુ ભાઈ, મારા સ્નેહને માને હે ! ધર્મનો પ્રકાશ કરનાર સૂર્ય આપનો જય આપી બે વર્ષ રોકાઈ જાવ હો ! આપનો આ સંકલ્પ મહાન છે. વિશ્વને પછી દીક્ષા લેજો. આત્મ કલ્યાણનો માર્ગ બતાવો. ધર્મ તીર્થનું પ્રવર્તન કરો. બી. કે |T છે છે 55 ભાઈની વાત માની મહાવીર બે વર્ષ માટે ઘરમાં જ રહી ત્યાગમય જીવન જીવવા લાગ્યા. દીક્ષા લેતા પહેલા રાજકુમાર મહાવીરે એક વર્ષ સુધી રોજ સવારે એક પ્રહર સુધી નિરંતર એક કરોડ આઠ લાખ સુવર્ણમુદ્રાઓ દાનમાં આપી. અમીર-ગરીબ બધા એમનું દાન લેવા આવતા અને પ્રસન્ન થઈને પાછા ફરતા. VN / W ૩ ૨ www.jainelibrary Page #41 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર બે વર્ષ પૂરા થયા પછી કારતક વદ દશમને દિવસે વર્ધમાન કુમારે ચંદ્રપ્રભા નામક શિબિકામાં બેસી દીક્ષા માટે | પ્રસ્થાન કર્યું. સૌધર્મેન્દ્ર આદિ અસંખ્ય દેવી-દેવતા તથા હજારી નરનારી- આ વિશાળ વરઘોડામાં હાજર હતા. CVIIIIII. YO || AT FIEEEEEELS STILL LIJU B of F)) & MA CO TT RE | | [][/111 1i[L[JI[T[][[][[][] B || Ft h BY જો ઉRશNS 5 વિશાળ વરઘોડો નગરની બહાર આવેલ સાત ખંડ ઉધાનમાં પહોચ્યો. અશોક વૃક્ષ નજીક પાલખી મૂકવામાં આવી. એક પછી એક વર્ધમાને પોતાના બધા કિંમતી આભૂષણ અને વસ્ત્ર ઉતારી દીધા. છે ( ' ૩૩ Jain on International Page #42 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર પ્રભુએ પૂર્વ દિશા તરફ મુખ રાખી પોતાના કેશનું ||૫છી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી ધીર-ગંભીર પંચ મુઠિ લોચન કર્યું. સ્વરમાં પ્રતિજ્ઞા કરી. IG હું જીવન ભર સમભાવની સાધનાનો B સ્વીકાર કરું છું. બધી પાપકારી પ્રવૃતિનો ત્યાગ કરું છું. MMM ww) | સ્વયં ઇન્દ્ર કેશોને રત્નપાત્રમાં ગ્રહણ કર્યા. અને બે દિવસના નિર્જલ ઉપવાસ કરી, કઠોર સંયમ વ્રતનો સંકલ્પ કરી, મહાશ્રમણ, પોતાની મસ્તીમાં મસ્ત બની, રોકાયા વગર, પાછું ફરી જોયા વગર, સીધા કાંકરા અને પથ્થરભર્યા માર્ગ પર વન તરફ ચાલી નીકઇ યા. 1 . ? છે NEM 1 NA . i / GK, અમII IIT પ 1/fb એમના રૂપાળા સ્કંધ પર ઈન્ડે આપેલ એ ક બ૨ફ જેવું વેત ઉજજવલ દેવદૂષ્ય વસ્ત્ર લહેરાઈ રહયું હતું. કરેમિ સામાઈયં સવૅ સાવજજ જોગ પચ્ચકખામિં ૩૪ www.jainelibrary.og Page #43 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સાત ખંડ ઉધાનથી વિહાર કરી શ્રમણ ભગવાન મહાવીર સંધ્યા સમયે કુમારગ્રામની બહાર એક વૃક્ષ નીચે (એ કલા) આગળ વન તરફ ચાલ્યા. ધ્યાનું સમાધિમાં સ્થિર ઉભા રહયા. GST કરી veulent છે જ છે WA એ સમયે એક ગોવાળ આવ્યો અને બળ દોને ત્યાં બે સાડી મહાવીરને કહયું -- INIક કરી લી "T ભિક્ષુ ! મારા બળદોનું જરા, ધ્યાન રાખજો. હું. ગામમાં જઈ હમણા થોડીવારમાં [પાછો આવું છું. MKM il. N ર ' . વI/ P બળદો ચ ૨તાં ચ૨તાં દૂર નીકળી ગયા. ૩૫ Jain duce International Page #44 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાને ભગવાન મહાવીર ગોવાળ ગામમાંથી પાછો આવ્યો તો જોયું | ગોવાળ રાતભર બળદોને ખેતરોમાં શોધતો રહયો. સવાર થતા કે બળદ ત્યાં નથી. એ ણે મહાવીરને | એણે જોયું કે બળદ તો ભગવાન પાસે બેસી વાગોળી કરી રહયાં છે. પૂછયુ- [ fue , "કેન્V /7| 7 સારું ! આ ઢોંગી સાધુએ બળદોને ચોર્યા | (મારા બળદ કયાં ગયા?) લાગે છે ? જરૂર આ ચોર છે.હમણા એની, ખબર લઉં છું....... shimanowa ક જૂળ જે SON TANEL y, 6, પરંતુ ભગવાન ધ્યાનમાં મૌન ઉભા રહયા. હાથમાં રસ્સી લઈ તે મહાવીરને મારવા દોડ્યો. ત્યારે ઇન્દ્ર ત્યાં પ્રગટ થયા અને ગોવાળનો હાથ પકડી લીધો. વ મૂર્ખ ! અજ્ઞાની ? આ શું કરી રહયો છે? ખબર નથી | આ કોણ છે? રાજા સિદ્ધાર્થના પુત્ર વર્ધમાન છે આ ; શું એ તારા બળદ ચોરશે ? ચલ / ભાગ અહીંથી, Tasus A SY* MA —? ' ( ૧) રે M. ' છbs 0 ગોવાળ ભગવાનની ક્ષમા માંગી ત્યાંથી ચાલ્યો ગયો. www.jainelibrary Page #45 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર દેવરાજ ઇન્દ્ર ભગવાનને વિનંતી કરવા લાગ્યા. ||મહાવીરે ઈન્દ્ર ને કહયું— પ્રભો ! આપનો સાધના પંથ ખૂબ . (દેવરાજ ! એવું કદી થયું નથી અને કદી થશે કઠિન છે. અજ્ઞાની લોકો દ્વારા વારંવાર નહિ કે અરિહંત (સાધના કાળમાં) કષ્ટોથી આવા ઉ૫સંગ આવશે. કૃપા કરી મને ગભરાઈ બીજા કોઈની સહાયતાની ઈચ્છા કરે. આપની સેવામાં સાથે રહેવાનો તીર્થંકર તો પોતાના આત્મબળ અને અવસર આપો. ' -પુરૂષાર્થના બળે જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ભગવાનનો ઉત્તર સાંભળી દેવરાજ નતમસ્તક થઈ ગયા. એમણે સિદ્ધાર્થ નામક વ્યંતર દેવને કહયું— પ્રભુ મહાવીર આપણી સેવા લેવા ઈચ્છતા નથી પરંતુ એમની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. તમે પ્રભુની સેવામાં , હંમેશા હાજર રહેજો. ભગવાનને વંદના કરી ઈન્દ્ર ચાલ્યા ગયા. ૩ ૭ Jan Educ International Page #46 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર દીક્ષા લેતી વખતે વર્ધમાન મહાવીરના શરીર પર ચંદન જયારે વર્ધમાન મહાવીર વર્ષીદાન કરી રહયા હતા આદિ સુગંધિત પદાર્થોનો લેપ કર્યો હતો. જેની ભીની ||ત્યારે સોમ શમ નામે એક ગરીબ બ્રાહ્મણ પરદેશ ભીની સુગંધ થી ભમરાઓ બેસતા અને ડંખ મારતા ગયો હતો. જયારે તે પાછો આવ્યો તો એની પત્નીએ હતાં. ધ્યાનમાં લીન મહાવીર એ બધી પીડાને સમભાવ કહેવું-- પૂર્વક સહન કરતા હતા. તમે ક્વા અભાગી છો, જયારે ભગવાને વર્ષીદાન આપ્યું છે ત્યારે તમે પરદેશ ચાલ્યા ગયા. હવે જાઓ એમની પાસે જ છે. તેઓ આપણી દરિદ્રતા અવશ્ય દૂર કરશે. * ATTI -in કે , ડી " ભગવાન મહાવીર પાસે કેવળ એ ક દેવદૂષ્ય વસ્ત્ર હતું . એમાંથી અરધો ભાગ ચીરીને સોમ શમ ને આપી દીધો. સોમ શમી મહાવીરને શોધતો એ મની પાસે આવ્યો અને કહયું – હે દયાસિંધુ, આ૫ પરોપકારી છો, કૃપા કરી મારી દરિદ્રતા દૂર કરો, મને જે પણ કંઈ આપો. S IN: wઈ શકે www.jainelibrary: Page #47 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સોમ શમ એ વસ્ત્ર લઈ એક રફૂગર પાસે ગયો. | અને એણે રફૂગર પાસે બંને ટુકડા જોડાવી મહારાજ | નંદીવર્ધનને એક લાખ સોનૈયામાં વેંચી દીધું. મને આની શી | આનો બીજો અર્ધો ભાગ લઈ આવો તો આ એક | TEST કિંમત મળશે? | લાખ સોનૈયામાં વેચાઈ જશે. અરધી અરધી સોનિયા આપણે અંદર અંદર વહેચી લઈશું. સોમ શમએ કેટલાય દિવસો સુધી મહાવીરની પાછળ પાછળ ઘૂમીને અર્ધ વસ્ત્ર પણ મેળવી લીધું . એ ક દિવસ મહાવી૨ ખંડેરમાં ધ્યાનસ્થ ઉભા હતા. બે | | વષ કાલ સમીપ આવતા શ્રમણ ભગવાન મહાવીર | પ્રેમી એ કાંત સમજી ત્યાં આવ્યા. મહાવીરને ઉભેલા તાપસોના એક આશ્રમમાં ગયા. મહાવીરને ઓળખીને જોઈ તેઓ ગાળો દેવા લાગ્યા, એમના પર પથ્થર કુલપતિએ એ મને આગ્રહ કર્યોફેંકવા લાગ્યા. મહાવીરના શરીરમાં ઘાવ પડ્યા. સિદ્ધાર્થ નંદન પધારો ! અરે ! તું કોણ છે? અહીં કુમાર શ્રમણ ! આપ અમારો કેમ ઉભો છે ? ચલ અહીંથી આશ્રમની ઝૂંપડીમાં રહો અને Clti નીકળી જા....... છે અહીં રહી સાધના કરો, પNT IIMA મહાવીર ચુપચાપ ત્યાંથી નીકળી કડકડતી ઠંડીમાં એ ક વૃક્ષ નીચે જઈ ધ્યાનસ્થ થઈ ગયા. ૩૯ Jain duca international Page #48 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર મહાવીર ઝૂંપડીમાં રહી તપ-ધ્યાન કરવા લાગ્યા. ત્યારે આશ્રમવાસી તાપસોએ કલપતિને ફરિયાદ ગાયો આવી એમની ઝૂંપડીનું ઘાસ ખાવા લાગી. કરી – પક્ષી તણખલા લઈ જવા લાગ્યા. પરંતુ મહાવીરે આપનો અતિથિ શ્રમણ કોઈને અટકાવ્યા નહીં કેટલો આળસુ છે? પશુઓથી પોતાની ઝુંપડીની રક્ષા પણ નથી કરી શકતો........ sh મો Rા કર, કુલપતિએ મહાવીરને કહયું – | કુમાર શ્રમણ ! કેમ આટલી • બેદરકારી છે? જુઓ, આ પક્ષી પણ પોતાના માળાની રક્ષા કરે છે, આ૫ ક્ષત્રિય પુત્ર હોવા છતાં પણ પોતાની ઝૂંપડીની રક્ષા નથી કરી શકતા? મહાવીર ધ્યાન મૌનમાં સ્થિર હતા. એમણે વિચાર્યું જે આત્મ-દર્શન માટે મેં રાજપાટ છોડ્યું, શરીરની મમતા છોડી તો શું હવે હું ઝૂંપડીની રક્ષાની પળોજણ કરું ?..... મારા રહેવાથી આશ્રમવાસીઓના મનને દુઃખ થાય છે તો મારે બીજે ક્યાંક જવું જોઇએ... 000 S મહાવીર આશ્રમ છોડી જંગલમાં ચાલ્યા ગયા. " www.jainelibrary Page #49 -------------------------------------------------------------------------- ________________ ની આશ્રમના અનુભવને કારણે શ્રમણ મહાવીરે મનમાં ને મનમાં પાંચ સંકલ્પ(અભિગ્રહ)કર્યા કરૂણાનિધાન ભગવાન મહાવીર YZ કોઇ અપ્રીતિકર સ્થાનમાં રોકાઇશ નહિ.હંમેશા ધ્યાનલીન રહીશ. મૌન રહીશ. હાથમાં જ ભોજન કરીશ.ગૃહસ્થોનો સંપર્ક નહિ કરું. Jain Eduation International JAIN ત્યાંથી વિહાર કરી શ્રમણ મહાવીર એક પુરાણા ભાંગ્યાતૂટયા મંદિરમાં પહોચ્યા. ગામવાળા મહાવીર પાસે આવી ખોલ્યા = સુકુમાર શ્રમણ! અહીં શૂલપાણિ નામે ક્રૂર યક્ષ રહે છે. તે રાત્રે આપને જીવતા નહિ છોડે. આપ કોઈ ખીજું સ્થાન શોધી લો ને ? પરંતુ શ્રમણ મહાવીર તો સ્વયં અભય હતા.ગામવાળાનો ભય દૂર ૧/૪કરવા માટે તે એ મંદિરના એક ભાગમાં ધ્યાનસ્થ ઉભા રહી ગયા. રાતનું અંધારું થતા શૂલપાણિ યક્ષ હુંકારા-ફૂંફેંકારા કરતો આવ્યો.કોઇ માણસને પોતાના સ્થાન ૫૨ ઉભેલો જોઈ તે રાતો પીળો થઇ ગયો— ૪૧ કોણ છે આ મોતને ઈચ્છનાર ? એની આ હિંમત........... Des _*(WAT ww Page #50 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર તે સિંહ, હાથી, પિશાચ સર્ષ આદિનું ભયંકર રૂ૫ લાઈન મહાવીરને ભયભીત કરવાનો પ્રયત્ન કરતો રહયો. ભગવાન મહાવીર પથ્થર ની મૂર્તિની જેમ સ્થિર ઉભા રહયા. તે ભગવાનની ક્ષમા માંગવા લાગ્યો . મહાવીરે આંખો ખોલી શૂલપાણિ તરફ જોયું, શૂલપાણિના હૃદયમાં ભગવાનની કરૂણામય વાણી ગુંજતી હોય એવી પ્રતીતિ થઈ . રાતના ત્રણ પ્રહર સુધી ઉપદ્રવ કરતો શૂલપાણિ અંતે થાકીને લોથપોથ થઈ ગયો. ત્યારે સિદ્ધાર્થ નામે વ્યંતર દેવે પ્રકટ થઈ શૂલપાણિને સમજાવ્યો. દૂષ્ટ શૂલપાણિ તે આ શું કર્યું ? | જે ઈન્દ્રને પણ પૂજય છે એની તે અશાતના કરી ? જો ઇન્દ્રને ખબર પડી ગઈ તો તને ખતમ કરી નાખશે. શાંત થઈ જા શૂલપાણિ ! મનમાંથી કૂરતા અને ધૃણાનું ઝેર કાઢી નાખ તો શાંતિ મળશે. W AN UN આ સાંભળી શૂલપાણિ યક્ષ ગભરાઈ ગયો. | શૂલપાણિ ભગવાનના ચરણોમાં ઝૂકી ગયો. www.jainelibrary. Page #51 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર IT illur U (Nin ભગવાન મહાવીરે આ નિર્દય યક્ષના હૃદયમાં કરૂણાની ગંગા પ્રવાહિત કરી દીધી. તે ભગવાનની ભકિત કરવા લાગ્યો. પ્રાત:કાળk થતાં લોકો મંદિરની બહાર ઉભા રહી કિયા કરવા લાગ્યા. ઓહ ! આ દૂર , દાનવ તો એની ભકિત કરી રહયો છે, હિ અરે,આ ભિક્ષુ તો જીવતો છે. DID H LETO The Trut? [III 11/11/IT|TI[N) vK 1/1/\\ir[ !!! [T) DI[DP fit, , Twith JirtyTI IIIT 1 બધા ગ્રામવાસી ભેગા મળી શ્રમણ મહાવીરની પૂજા-ભકિત કરવા લાગ્યા. અસ્થિક ગામથી વિહાર કરી આગળ વધતા મહાવીર એક પ્રગાઢ| | ગોવાળિયાની વાત સાંભળ્યા છતાં પણ મહાવીર રીયા સૂમસામ જંગલમાંથી જઈ રહયા હતા. પાછળથી કેટલાક ગોવાળિયાએ નહિં. તેઓ ચાલતા રહયા. બૂમ મારી િદષ્ટિ વિષ સર્પ 6 આજે આ ઝેરી ' અરે બાબા ! આ બાજુ ન ) IA છે,ખૂબ ભયંકર E નાગને જ ક્ષમાનો પાઠ (જાવ એક કાળો નાગ રહે છે.) હ્યું છે. જીવતો નહિ | ભણાવવો છે. ૪૩ Jain Edition International Page #52 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર છે ભગવાન મહાવીર નાગના રાફડા પાસે જઈ ધ્યાનમાં લીન થઈ ગયા પરંતુ, કે નામ રાફડામાંથી નીકઇ યો તો મહાવીરને જોયા. ક્રોધિત થઈ એણે કોણ છે આ દુ:સાહસ ઝેરી ફંફાડો માર્યો. કરનાર? મારા ઝેરી ફૂંફાડાથી હલતો પણ નથી? INS with wing ત્યારે મહાવીરે કરૂણા ભરી દષ્ટિથી એને જોયો. GNR/ ચંડકૌશિક નાગે ક્રોધિત થઈ ભગવાનના પગમાં | ડંખ માર્યો. પરંતુ આશ્ચર્ય ભગવાનના પગમાંથી દૂધ જેવું સફેદ લોહી નીકળવા લાગ્યું. બુજઝ, બુઝ ચંડકૌશિક - ચંડકૌશિક ! શાંત થઈ જા ...! બોધ પામ .... બોધ પામ .... આ મહાકોધથી જ જન્મોજન્મ તારી દુર્ગતિ થઈઝ - આ રહી છે. હળ છે / ४४ www.jainelibrary Page #53 -------------------------------------------------------------------------- ________________ -IIIIIIIIIIIII HTTTTTTTT કરૂણાનિધાન ભગવાન મહાવીર ભગવાનના શબ્દો સાંભળી ચંડકૌશિક ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. એને પોતાનો પાછલો જન્મ યાદ આવ્યો--- બે જન્મ પહેલા ચંડકૌશિક એક તપસ્વી શ્રમણ હતો . એકવાર શિષ્ય સાથે માસખમણનું પારણુ કરવા જઈ રહ્યો હતો ત્યારે એક નાની દેડકી પગ નીચે કચરાઈ ગઈ. શિષ્ય પ્રાયશ્ચિત લેવાનું કહ્યું, તો એને શિષ્ય PINIT ||||||||||| પર બહુ ગુસ્સો આવ્યો . સંધ્યા થતા શિષ્ય ફરી પ્રાયશ્ચિત લેવાનું કહયું તો તે ગુસ્સામાં એને મારવા દોડયો, ઉપાશ્રયમાં અંધાર્યું હતું . અંધારામાં એક થાંભલા સાથે ર0 ગાયો તો માથું ફૂટી ગયું ને તેનું મૃત્યું . 20000 000000000000 Rખા 20) ). . . ઉs S. ક્રોધના ઉગ્ર પરિણામમાં મૃત્યુ થવાને કારણે બીજા જન્મમાં તે અત્યંત ક્રોધી તાપસ બન્યો. એ કવાર , એકવાર ૯ એના આશ્રમમાં કેટલાક રાજકુમારો કેરી તોડવા આવ્યા. ચંડકૌશિક તાપસ હાથમાં કહાડી લઈ તેમને મારવા દોડ્યો. દોડતા દોડતા તે એક ઊંડા ખાડામાં પડી ગયો ને એની કુહાડીથી જ એનું માથું ફૂટી ગયું. ને તે મરી ગયો. અત્યંત ક્રોધ માં મરવાને કારણે તે આ જન્મમાં ઝેરીલો નાગ બન્યો. ચંડકૌશિકે ફેણ નમાવી ભગવાનની ક્ષમા માંગી – FOS ' જને (ઓહ! આ મહા કોધને કારણે મારા કેટલા જન્મો બગડી ગયા. હવે હું કોધ નહિ કરું. ક્ષમા કરો ! હે કરૂણાવતાર ઝિરને બદલે મને પોતાનું જ્ઞાન રૂપી અમૃત પીવડાવી મારો ઉદ્ધાર કરી દીધો. 23 ચંડકૌશિક નાગે ભગવાન મહાવીરના ચરણોનું શરણું લઈ અનશન વ્રતનો સંકલ્પ કર્યો. ૪૫ Jainduca international Page #54 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર એ કવાર ભગવાન મહાવીર નાવમાં બેસી ગંગા નદી પાર કરી રહયા હતા. સદંષ્ટ્ર નામક નાગકુમાર દેવે તેમને જોયા - 0)) Se અરે! આ જ શ્રમણ મહાવીર છે, જે આગલા જન્મમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો અને હું કેસરી સિંહ ! એણે મને ચીરી નાખ્યો હતો આજે હું મારા વેરનો બદલો લઈને જ રહીશ. . કે, પIALS Page #55 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાનભગવાન મહાવીર એ વખતે કમ્મલ-સમ્પલ નામના બે નાગકુમાર દેવ કમ્બલ-સઅલ દેવોએ નાવને ઊંચકી ગંગા નદીના આકાશ માર્ગે જઈ રહયા હતા. એમણે આ દશ્ય જોયું કિનારે પહોંચાડી દીધી. તો સુ દંષ્ટ્રને પડકાર્યો— દુષ્ટ ! અજ્ઞાની ! તું કોને દુઃખ દઈ રહયો છે ? આ ક્ષમાસાગર પ્રભુ સર્વજીવોનું કલ્યાણ કરનાર છે. PD) () નાગકુમારોનો પડકાર સાંભળી સુ દંષ્ટ્ર ભાગી ગયો. યાત્રીઓએ ભગવાનને વંદન કર્યું પ્રભો ! આજે આપની કૃપાથી જ અમારા બધાનો જીવ બચ્યો છે! CDS Eીપા ) C Uni[ ४७ Jain duron International Page #56 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર | એકવાર શ્રમણ મહાવીર વિહાર કરતા પેઢાલ || ત્યાં હાજર રહેલ સંગમ નામના એક | ગામની બહાર કાયોત્સર્ગ ધ્યાનમાં લીન થઈ ઉભા | | દુષ્ટ દેવે ઈન્દ્રને કહયું – હતા. સ્વર્ગમાં સૌધર્મેન્દ્ર ભગવાનની આ અવિચલ|| દેવરાજ ! માનવમાં એટલું સામર્થ્ય ધ્યાનલીનતા જોઈ ત્યાંથી જ વંદના અને પ્રશંસા કરી નથી હોઈ શકતું જે દેવશકિતથી પણ ન ભગવાન આ૫ ધન્ય છો ! ડગે. જો આ૫ વચ્ચે ન પડો તો હું ધ્યાન અને ઘેર્યમાં આપની મહાવીરને એક રાતમાં જ ડગાવી દઊં ? સમાન કોઈ નથી . આમ કહી સંગમ મહાવીરની પરીક્ષા લેવા ધરતી તરફ નીકળી પડ્યો. riya પૃથ્વી પર આવી સંગમે ભગવાનને ધ્યાન ભંગ કરવાની કુચે ષ્ટા શરૂ કરી. ચારે બાજ ધૂળ ઉડાડી ભગવાનના નાક ને મોમાં ધૂળ ભરી દીધી. સા૫,વી છી ને પ્રભુના શરીર પર છોડી દીધા. હાથીનું રૂપ લઈ સુંઢથી પકડી આકાશમાં ઉછાળવા લાગ્યો.પિશાચ બની મુખમાંથી જવાળામુખીની જેમ લપટો કાઢી ભગવાનને ભસ્મ કરવાની કોશિશ કરવા લાગ્યો.. www.jainelibrar og Page #57 -------------------------------------------------------------------------- ________________ = 15 કરૂણાનિધાન ભગવાન મહાવીર ભગવાનનાબંને પગ વચ્ચે આગ પેટાવી ખીર પકવવા લાગ્યો. સિંહ અને ચિત્તાનું રૂપ લઇ ભગવાન ને તીક્ષ્ણ નહોરોથી ચીરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ ભગવાન હિમાલયની જેમ અડોલ ધ્યાનમાં મગ્ન ઉભા રહયા. જયારે સંગમે જોયું કે આવા પ્રાણઘાતક કષ્ટોથી પણ મહાવીરનું ધ્યાન નથી તૂટતું તો એણે મહાવીરના મનને ચંચળ કરવા માટે વસંત ૠતુનું કામોત્તેજક વાતાવરણ નિર્માણ કર્યું Jair Education International AIDS ૪૯ પરંતુ મહાવીરનું ધ્યાન ભંગ ન કરી શકયો. Law Page #58 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સંગમે ભગવાનના માથા ૫૨ હજારો ટન ભારી કાલ-ચક્ર છોડયું. મેરુ પર્વતનો ભૂકકો કરી નાખનાર આ કાલ–ચક્રના ભારથી ભગવાન ઘૂંટણ સુધી જમીનમાં ઘુસી ગયા.| હતું / / ITIE Ress WIL) : નું પરંતુ પોતાના પરાક્રમથી મહાવીર પાછી ભૂમિ પર આવી ગયા અને અવિચળ ધ્યાનમાં મગ્ન રહયા. છ મહિના સુધી ભગવાનને ઘોર કષ્ટ આપ્યા પછી અંતે | સંગમને જતો જોઈ ભગવાન મહાવીરની આંખોમાથી કરૂણાના બે બિંદ ! હાર માની સંગમ ભગવાન મહાવીરના ચરણોમાં ટપકી પડ્યા. એમણે વિચાર્યું-- ઝૂકયો મેં સંસારનું કલ્યાણ અને ઉદ્ધાર કરવાનો સંકલ્પ હે મહા માનવ ! મેં આપના પૈર્ય અને કર્યો હતો, પરંતુ સંગમે મને નિમિત્ત બનાવી ઘોર શાંતિની કઠોર પરીક્ષા લીધી. હું આપના પાપકર્મોના બંધ બાંધી લીધા. જે નાવમાં બેસી એક રોમને પણ ચંચળ ન કરી શકયો, સંસાર તરે છે, એ નાવને પકડી એ ડૂબી ગયો... હું હારી ગયો હવે હું જાઉ છું. ooo ત્યાર બાદ ભગવાન ત્યાંથી વિહાર કરી કૌશામ્બી ઉદાસ થઈ સંગમ સ્વર્ગ તરફ ગયો. તરફ ચાલી નીકળ યા. પરમાત્માનાં ૧૨ ૧ ૨ વર્ષનાં સાધના કાળમાં અનેક ઉપસર્ગ – પરિષહોની ઝડી વરસી , તેમાં – ૫૦ ૫તના વ્યંતરીનાં શીતપરિષહ જઘન્ય, કાલચક્રનો- મધ્યમ, અને ખીલાં કાઢયાં તે ઉત્કૃષ્ટ પરિષહ થયાં હતાં.' Jain Education thérnational www.jainelibratorg Page #59 -------------------------------------------------------------------------- ________________ 3 4 5 6 કરૂણાનિધાન ભગવાન મહાવીર પોતાના સાધનાકાળના બારમે વર્ષે કોશીના ઉધાનમાં ધ્યાન કરતા ભગવાન મહાવીરે કઠોર અભિગ્રહ કર્યો. 2 એવી કન્યાનાં હાથે અન્ન ગ્રહણ કરીશ, જે એક પવિત્ર જીવન જીવનારી રાજકુમારી હોય ? વળી દાસી રૂપે બજારમાં વેચાઈ હોય. હાથોમાં હાથકડી અને પગમાં બે ડી હોય. એનું માથું મુંડન કર્યું હોય. મધ્યાહ્નનો સમય ' હોય આંખોમાં આસું સાથે ત્રણ દિવસની ભૂખી તરસી બેઠી હોય. એનો એક પગ ઘરના ઉંબરાની અંદર અને એક બહાર હોય,હાથમાં સૂપડું હોય, સૂપડાંના એક ( ખૂણામાં અડદના સૂકા બાકડા રાખ્યા હોય. I We Nestam Gઅભિગ્રહ કરી કૌશામ્બી નગરીમાં ભિક્ષા માટે પ્રતિદિન ભ્રમણ કરતા ભગવાનને Cી પાંચ મહિનાને પચ્ચીસ દિવસ વીતી ગયા. પરંતુ પ્રભુ નો અભિગ્રહ પૂર્ણ ન થયો. આ બાજુ કૌશામ્બીના રાજા શતાનીકે ચંપા નગરી પર અચાનક આક્રમણ કર્યું . સૈનિકોએ ચંપામાં લૂંટફાટ કરી . એક રથ સૈનિક રાણી ધારિણી અને રાજકુમારી વસુમતીને લઈ ભાગ્યો . રાણી ધારિણીએ શીલ રક્ષા માટે આત્મહત્યા કરી લીધી . ૫૧. in E cation International Page #60 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સૈનિકે વસુમતીને ચંપા નગરીમાં દાસી રૂપે બજારમાં વેચી દીધી . કૌશામ્બીના એક ધર્મપ્રિય શેઠ ધનાવહે વસુમતીને ખરીદી પોતાને ત્યાં પુત્રીની જેમ રાખી અને એનું નામ ચંદના રાખ્યુ. પરંતુ એની પત્નીને એની ઈર્ષા થઈ એણે ચંદનાનું માથું મુડાવી, બેડીઓ પહેરાવી એને ભંડકિયામાં નાખી દીધી . શેઠને જયારે ખબર પડી તો એણે ચંદનાને ભંડકિયામાંથી બહાર કાઢી . TOTA ત્રણ દિવસની ભૂખીતરસી ચંદના ઘરના ઉંબરાની વચ્ચે બેઠી હતી. એના હાથમાં સૂપડું હતું, જેમાં અડદના સૂકા ખાકડા હતા. એણે ભગવાન મહાવીરને આવતા જોયા તો એના રોમ-રોમ પુલકિત થઈ ઊઠયા. ધન્ય ભાગ્ય છે મારા ! પધારો પ્રભુ ! જગતના તારણહાર,મારો ઉદ્વાર કરો ; ધન્ય છે આજની પવિત્ર ઘડી ! મારા હસ્તે આ સૂકા બાકડા ભિક્ષામાં ગ્રહણ કરો પ્રભુ ! અભિગ્રહ = નિશ્ચય, પ્રણ બેટી, તું ત્રણ દિવસથી ભૂખી બેઠી છે, લે આસૂકા ખાકડા ખા, હું તારી ખેડી કપાવવા મારે લુહારને બોલાવી લાવું છું... પર KA www.jainelibra.org Page #61 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ભગવાન ભિક્ષા લીધા વગર પાછા ફરવા લાગ્યા તો ચંદનાની આંખોથી અશ્રુધાર વહેવા લાગી. કરૂણાનિધાનભગવાન મહાવીર પ્રભો ! આ શું ? બધા સગા-સંબંધીએ સાથ છોડ્યો તો છોડ્યો........ આજે આપે પણ સાથ છોડી દીધો ! મારું ભાગ્ય જ રૂઠી ગયું છે. ઘ૨ આંગણે આવેલી ગંગા પાછી ફરી ભગવાને ભિક્ષા ગ્રહણ કરતા જ આકાશમાંથી દેવતાઓ દિવ્યઘોષ કરતા કરતા સોના હીરા ને રત્નોની વર્ષા કરવા લાગ્યા . બી ચંદનાનો વિલાપ સાંભળી ભગવાન મહાવીર પાછા ફર્યા. ચંદનાએ અત્યંત ભાવવિભોર થઇ અડદના બાકડા ભગવાનને ભિક્ષામાં વહોરાવ્યા. 89 nd. ૦૦૦ 000 00 પ્રભુના દિવ્ય પ્રભાવથી ચંદનાના શરીર પરની બેડી હીરામોતીના આભૂષણ બની ગઈ. એના શરીર પર સુંદર વસ્ત્રો ચમકવા લાગ્યાં. ભગવાન મહાવીરનો અભિગ્રહ પૂર્ણ થયાની ખબર સાંભળી રાજા રાતાનીક અને રાણી મૃગાવતી પણ ત્યાં આવી પહોંચ્યા અને ચંદનબાળાને પોતાની સાથે મહેલમાં આવવાનો આગ્રહ કરવા લાગ્યાં. પરંતુ ચંદનબાળા ન ગઈ. તે ભગવાન મહાવીરના ચરણોમાં દીક્ષા લેવા માટે સમયની પ્રતીક્ષા કરવા લાગી. ચંદનબાળાની વિસ્તૃત જીવન કથા દિવાકર ચિત્રકથાના રાજકુમારી ચંદનણાળાના અંકમાં વાંચો. 000 ૫૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સાધના કાળનો બારમો ચાતુર્માસ ચં પાનગરીમાં વીતાવી ભગવાન દમ્માણી ગામમાં પધાર્યા અને ગામની બહાર કાયોત્સર્ગ ધ્યાન કરવા લાગ્યા. ત્યારે એક ગોવાળે આવી ભગવાનને કહયું -- બાબા, મારા બળદની દેખરેખ રાખજો. હું હમણાં આવે છે. ગોવાળે પાછા ફરી બળદો વિષે પૃચ્છા કરી. ભગવાન મૌન | રડ્યા . ગોવાળે ફરી પૂછયું, પરંતુ ભગવાન ધ્યાનમાં લીન હતા. ગોવાળને જવાબ ન મળતા તે ધૂઆંકુ થઈ ગયો Tઢોંગી સાધુ, તારા કાન જ ફૂટી { ગયા લાગે છે . ઉભો રહે, હમણા એની ઈલાજ કરું છું, ગોવાળ બળદોને ત્યાં છોડી ચાલ્યો ગયો. બળદ ચરતા ચરતા આગળ નીકળી ગયા. VIVA એણે કોસ નામના ઘાસની અણીદાર સળી લીધી આડુંઅવાળું જોયા વગર | એણે શ્રમણ મહાવીરના કાનોની આરપાર ઠોકી દીધી. આવી અસહ્ય વેદના થયા છતાં મહાવર ન તો ધ્યાન ભંગ થયા અને ન તો એ મને મૂર્ખ ગોવાળ પ્રતિ દ્વેષ ભાવ જાગ્યો. Mus must {\ IN ( */ tell આ ગોવાળ ભગવાનનાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલક હતો. જેના કાનોમાં ત્રિપૃષ્ઠ વાસુદેવે ઉકળતું સીસું રેડાવ્યું હતું. ૫૪ www.jainelibra org Page #63 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર ધ્યાન પૂરું થતા ભગવાન ભિક્ષા માટે પાસેના જ મધ્યમ પાવા નામના ગામમાં સિદ્ધાર્થ વણિકને ઘેર પધાર્યા. વશિક પાસે તે સમયે એનો મિત્ર ખરક વૈધ બે ઠો હતો. ભગવાનને જોઈ એણે વણિકને કહયું VLUCHTV ક મિત્ર ! આ શ્રમણના મુખ પર ખૂબ તેજ ચમકી ન રહયુ છે. પરંતુ સાથે સાથે હલકી-શી પીડાનો ભાવ [ITA પણ નજરે પડે છે. લાગે છે એમને કોઈ અંતર્શલ્ય/ (એ દરની પીડા ) ખટકી રહયું છે. tir ) 7 આવા મહાપુરૂષને કોઈ અંદરની ( પીડા હોય તો આપણે તેનો તુરંત || ઉપચાર કરવો જોઈએ. THRITIS III /// //// ભિક્ષા લઈ મહા શ્રમણ ચાલ્યા ગયા. સિદ્ધાર્થ તથા ખરક વૈધ એની પાછળ પાછળ ઉધાનમાં પહોચ્યા અને પ્રભુના શરીરનું નિરીક્ષણ કર્યું. બંનેએ મળી ખીલા કાઢવાના સાધનો એ કઠા કર્યા. ભગવાનના શરીર પર તેલનો લેપ કર્યો અને સાણસી લઈ ખીલા ખેંચી કાઢયા. S . IT IS સિદ્ધાર્થ, ગજબ થઈ ગયો ? કોઈ દુષ્ટ એમના કાનોમાં આરપાર ખીલા ઠોકી દીધા છે. આહ ! આહ!) ՎՎ Sain ducation International Page #64 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર આ રીતે કઠોર તપ ધ્યાન સાધના કરતા બાર વર્ષથી અધિક સમય વ્યતીત થઈ ગયો. ભગવાન મહાવીર જમ્મક ગામની નજીક જવાલિ કા નદીના કિનારે જઈ પહોચ્યા. ત્યાં એક સાલ વૃક્ષ નીચે ગોદોહિકા આસને બે દિવસના નિર્જળા ઉપવાસ કરી ઊંડી સમાધિમાં ચાને શુક્લધ્યાનમાં લીન થઈ ગયા. I ca | વૈશાખ સુદ દશમને દિવસે ચંદ્રમા સાથે ઉત્તરા ફાલ્ગની | નક્ષત્રનો યોગ થતા સંધ્યા સમયે ત્યાં પ્રભુને કેવલજ્ઞાન, | કેવલ દર્શન પ્રાપ્ત થયું તેઓ અરિહંત પદને પામ્યા. અનેક અતિશયો તથા અષ્ટ પ્રતિહાર્યોથી યુ કત બન્યા. , h ( ક) . Fj3. પૂર અસંખ્ય દેવી-દેવતા અને ઈન્દ્રો ભગવાનનો કેવલજ્ઞાન મહોત્સવ મનાવવા ધરતી પર આવી પહોંચ્યા . દેવતાઓએ , સમવસરણની રચના કરી. ભગવાને પ્રથમ ધર્મ દેશના આપી . સંસાર દુ:ખોનું મૂળ છે. પોતાના મન, વચન અને કર્મથી કોઈ પણ જીવને દુ:ખ ન આપો. ) N૮ કIS * અષ્ટ પ્રાતિહાર્ય = તીર્થંકરના આઠ વિશિષ્ટ પ્રભાવ ૫૬) સમવસરણ = અરિહંત ભગવાનની પ્રવચન સભા www.jainelibrarorg Page #65 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાનભગવાન મહાવીર કેવળજ્ઞાન પ્રાપ્ત થતા ભગવાન મહાવીર પાવાપુરીના મહાસેન ઉધાનમાં પધાર્યા. આ નગરમાં સોમિલ નામે બ્રાહ્મણ મહાયજ્ઞ કરાવી રહયો હતો. જેના માટે એણે વેદોના પ્રકાંડ પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ તથા દશ અન્ય વિદ્વાન બ્રાહ્મણોને પોતાના શિષ્યો સહિત આમંત્રિત કર્યા હતા. દેવોના ઝુંડ આકાશમાંથી ઉતરી ભગવાન મહાવીરના દર્શન માટે મહાસેન ઉધાન તરફ આવી રહયા હતા. એમને જોઈ ઇન્દ્રભુતિ ગૌતમ ગર્વભેર ખોલ્યા – જઓ આપણા યજ્ઞનો પ્રભાવ.મંત્રોથી આકર્ષિત થઈ દેવગણ આપણા યજ્ઞમાં આવી રહયા છે. U])>C al Education International ઓમ નમ : શિવાય : - ૫૭ પરંતુ દેવગણ યજ્ઞમંડપમાં ન આવતા સીધા ભગવાન મહાવીરના સમવસરણની તરફ ચાલ્યા ગયા. T FARING Page #66 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર લોકોએ ઈન્દ્રભૂતિ ગૌતમને કહયું -- આ સાંભળી ગૌતમને બહ કોલ આવ્યો. મારાથી ચડિયાતો બીજો કોઈ ગ્રાની આ સંસારમાં છે? નહિ. લાગે મહાસેન ઉધાનમાં તીર્થકર ભગવાન છે કે કોઈ બહુ મોટો પાખંડી છે મહાવીર પધાર્યા છે. આ દેવ-દેવીઓ આ ! હું હમણા મારા ગાનથી એના તેમના દર્શન માટે જઈ રહયા છે. પાખંડની પોલ ઉઘાડી પાડું છું. A છે / L Hilari, ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના પાંચ સો શિષ્યો સાથે ભગવાનના સમવસરણમાં જઈ પહોંચ્યા, પરંતુ પ્રભુની અલૌકિક | આભાતે જ જો ઈ ખંભિત થઈ ગયા. ત્યારે હદયને શાંત કરનારી ભગવાનની શીતલવાણી એના કાન પર પડી ઈન્દ્રભૂતિ ગૌતમ ! તમે આવી ગયાં..?તમારું આગમન શ્રેયસ્કર થશે . હૈ ! આ મારું નામ અને ગોત્ર પણ જાણે છે. TTTTTTTTTTTTTTTTTTTTTT કે ૫૮ www.jainelibrary Page #67 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રભૂતિ ગૌતમ ! તમે વેદોના મહાપંક્તિ હોવા છતાં પણ આત્માના અસ્તિત્વ વિષે શંકાશીલ છો. VAVAVA AAAAA Ox કરૂપ નિધાન ભગવાન મહાવીર ગૌતમના દીક્ષિત થયાના ખબર સાંભળી બીજા દશ વિદ્વાન પણ ભગવાન પાસે આવ્યાં. પોત-પોતાની શંકાઓનું સમાધાન પામી પોતપોતાના શિષ્ય પરિવારના ચાર હજાર, ચારસો શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી.રાજકુમારી ચંદનબાલાએ પણ દીક્ષા લીધી. > NAN AAAAA અનેક યુકિતઓથી ભગવાને ગૌતમની શંકાનું સમાધાન કરી દીધું. ગૌતમ ભગવાનના ચરણોમાં ઝૂકી ગયા. પ્રભુ ! આપ તો જ્ઞાનના સાગર છો . કૃપા કરીને મારો આપના શિષ્ય તરીકે સ્વીકાર કરો . ભ CAAAAA પાંચસો શિષ્યો સાથે એમણે ત્યાંજ દીક્ષા લઈ લીધી અને તેઓ ભગવાન મહાવીરના પ્રધાન તથા પ્રથમ શિષ્ય બન્યા. Cele પ્રભુ મહાવીરે વૈશાખ સુદ અગિયારશને દિવસે ચતુર્વિધ સંઘ (શ્રમણ-શ્રમણી- શ્રાવક-શ્રાવિકા) ની સ્થાપના કરી ધર્મ તીર્થનું પ્રવર્તન કર્યુ, ગૌતમાદિ અગિયાર ગણધરોને સંઘની વ્યવસ્થા સોપી . * ગૌતમ વેદોના પ્રકાંડ પંડિત હોવા છતાં પણ આત્માના અસ્તિત્વ પ્રતિ પોતાની શંકાનું સમાધાન કરી શક્યા ન હતા . ૫૯ Page #68 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર એકવાર ભગવાન મહાવીર ગ્રીષ્મ ઋતુમાં સિંધુ દેશ તરફ વિહાર કરી રહયા હતા. રસ્તામાં એક ખેડૂત બુઠ્ઠા બળદોને મારી-મારીને પોતાનું ખેતર ખેડાવતો હતો. મહાવીરે ગણધર ગૌતમને કહયુ— h <> ગૌતમે ખેડૂત પાસે આવી કહયુ- ભદ્ર ! આ બુઢ્ઢા બળદને આટલું ન મારો! શું એને પીડા નહિ થતી હોય? ««le+ ગૌતમ ! તે અબોધ ખેડૂત, બુઠ્ઠા બળદોને કેટલી નિર્દયતાથી મારી રહયો છે ? જાઓ ! તમે એને સમજાવો ! 2018 (7) મહારાજ ! પીડા તો થાય જ છે. પરંતુ એની પાસે ખેતર નહિ ખેડાવું તો હું ગરીબ ખેડૂત ભૂખે મરી જઈશ. મારી પાસે બીજી જોડ ખરીદવાના પૈસા પણ નથી. N247 19) || ૩>, ar ૬ ૦ ગૌતમે ખેડૂતને પ્રેમપૂર્વક ધ્યાનનું મહત્વ સમજાવ્યુ. ગૌતમની સ્નેહભરી વાણી અને કરૂણાભરી મુખમુદ્રા જોઈ ખેડૂત ગળગળો થઇ ગયો. એણે | કહયું—— મહારાજ ! આપને જોઈને તો લાગે છે કે હું આપની સાથે જ રહું. કોઇ પ્રાણીને કષ્ટ ન આપું. શું આપ મને તમારો શિષ્ય બનાવશો ? Page #69 -------------------------------------------------------------------------- ________________ ગૌતમે કહયું— Mvh.. ના ! ના ! હું એમની પાસે નહિ જાઉ. MAMANY કરૂણાનિધાન ભગવાન મહાવીર ગૌતમે ખેડૂતને પોતાનો શિષ્ય બનાવી દીધો. ગૌતમની પાછળ-પાછળ ચાલતો નવો શિષ્ય ભગવાન મહાવીર તરફ જોઇ ડરનો માર્યો ધ્રૂજવા લાગ્યો. week ભદ્ર ! અમારા ધર્માચાર્ય છે. એમનાથી ડરો નહિ. ભદ્ર ! કેમ નહિ ? ત્યાં જુઓ,મારા ધર્મગુરૂ ત્યાં છે, એમની પાસે ચાલો. નવા શિષ્યને લઈ ગૌતમ ભગવાન પાસે પહોચ્યા. ભદ્ર ! આ જ અમારા બધાના ગુરૂ છે. મોટા મોટા સમ્રાટ,ઇન્દ્ર,દેવ આદિ પણ એના ચરણોમાં ઝૂકે છે.તમે પણ પ્રભુના ચરણોમાં નમસ્કાર કરો. નવો શિષ્ય ખોલ્યો ૬૧ ;, ban GE ના,ગુરૂજી ! જો આ જ તમારા ગુરૂ હોય તો તમે રાખો, મારે ન જોઇએ. M AN Une અને તે ઉધું ઘાલી જંગલ તરફ ભાગી ગયો. Page #70 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર ગૌતમને બહુ આશ્ચર્ય થયું. એણે ભગવાનને પૂછ્યું -- ભજો આ અબોધ ખેડૂતને મને જોઈ પ્રીતિ જાગી, પરંતુ આપ જેવા કરૂણા (ગૌતમ ! આ બધા પૂર્વ જન્મોમાં સાગરને જોતાં તે ભયભીત કેમ બાંધેલા વેર અને પ્રીતિના ખેલ છે. થઈ ગયો? આ તે સિંહનો જીવ છે, જેને મેં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં માર્યો હતો. અને મારા સારથિના રૂપે તમે એને સાત્ત્વના આપી હતી. આ કારણે એના હદયમાં તમને જોઈ પ્રીતિ અને મને જોઈ દ્વેષભય જાગ્યો. | તો પછી ગૌતમ ! તમારા થોડીક ક્ષણોના Vઆપે મને એને /સત્સંગથી એના મનમાં એકવાર ફરી | ઉપદેશ દેવા માટે || ધર્મની જયોતિ જાગી ઉઠી છે. તે કયારે કેમ મોકલ્યો : /ન કયારે જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પણ મેળવી ભક્ત ! લેશે. તમારો પરિશ્રમ વ્યર્થ | નથી ગયો. NI(S | . 4000 / IYO ગૌતમને ભગવાનની પરોપકાર દૃષ્ટિ પ્રતિ અહોભાવ જાગ્યો. 19२ www.jainelibraorg Page #71 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર એકવાર ભગૃવાન શ્રાવસ્તી નગરીમાં પધાર્યા ગણધર ઈન્દ્રભૂતિ| | ગૌતમને આ વાત વિચિત્ર અને અસત્ય લાગી. ગૌતમ ભિક્ષા લેવા નગરમાં ગયા ત્યાં એમણે કેટલાક લોકોને તેઓ ભગવાન મહાવીર પાસે આવ્યા, અને પૂછયુંબોલતા સાંભળ્યા. ભંતે ! લોકો કહી રહયાં છે કે ) B તમે સાંભળ્યું કે મેખલી પત્ર ગૌશાલકM ગૌશાલક કેવળી અને તીર્થંકર થઈ કેવળી છે.તીર્થકર છે. ભગવાન મહાવીર પણ ગયો છે. શું આ વાત સાચી છે? કરતા પણ વધુ પ્રભાવશાળી છે. W MBBS) - ' ગૌતમ! આ સરાસર મિથ્યા છે. મંખલી પગ ] | જયારે ગૌરચાલકે પોતાની પોલ ખુલી પડતી જોઈ તો તે ક્રોધથી ધુઆંકઆ ગૌશાલક પહેલા મારો શિષ્ય બન્યો હતો. થતો, લોકો સાથે ભગવાન મહાવીર ની સભામાં આવી પહોંચ્યો . પછીથી તે મિથ્યાવાદનો પ્રચાર કરવા લાગ્યો . હે કાશ્ય ૫ ! આપ મારા વિષે મિથ્યા પ્રચાર તે સર્વજ્ઞાની નહિ પણ છદ્મસ્થ છે કરી રહયા છો. હું મંખલી પુત્ર ગૌશાલક નથી. તે મરી ગયો છે.મેં એના શરીરમાં પ્રવેશ કર્યો છે. હું કૌડિયાયન ગોત્રીય ઉદાયી છું. ૬ ૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર મહાવીરે કહયું –– AACH ગોશાલક કોધમાં આવી ભગવાન મહાવીરને ગાળો આપવા લાગ્યો. આ ગૌશાલક જેવી રીતે તણખલાની આડમાં AN ESPNS) A ( ચોર પોતાને છુપાવી શકતો નથી. તેવી જ રીતે ( કાશ્યપ, તું આજે જીવિત તમે મિથ્યા બોલી પોતાને છુપાવવાનો પ્રયત્ન) નહિ રહે, હું તને બાળીને CC) નું કરો. તમે મંખલી પુત્ર ગૌશાલક જ છો || ભસ્મ કરી નાખીશ. ભગવાન પ્રતિ આવી અશિષ્ટતા જોઈ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે શ્રમણોએ ગૌશાલકને ધમકાવ્યો તો ગૌશાલકના હૃદયમાં આગ લાગી ગઈ અને એણે બંને શ્રમણો પર તેજલેશ્યા છોડી . [ીને ભસ્મ થઈ ગયા ૬૪ www.jainelibre Page #73 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર ક્રોધમાં અંધ અને લાલઘૂમ થયેલા ગૌરાલકે મહાવીર પર પણ તેજોલેસ્યા છોડી . || અને આકાશમાં ઊંચી ઊછળી આગની જવાળાઓ ભગવાનની ચારે બાજુ ફરવા લાગી. SEC) ' તો તે ભગવાનના દિવ્ય અતિશયના પ્રભાવથી તેજોલેશ્યા પરાસ્ત થઈ | ગૌશાલકનું શરીર ઉપરથી બળી ગયું. તે પીડાથી ગઈ અને પાછી ગૌશાલકના શરીરમાં પ્રવેશ કરી ગઈ . ] | કણસતો-રોતો-બૂમો પાડતો ત્યાંથી ચાલ્યો ગયો. હાય! હું મર્યો, હું બળી રહ્યો છું બચાવો ! ( tk , | સાત દિવસ પછી તે મરી ગયો. * ગૌશાલકને અંતિમ સમયે પોતાના પાપો નો ભયંકર પશ્ચાતાપ થવાથી સમ્યગ્દર્શનની જયોત પ્રગટી ઊઠી . અને તે મરીને બારમા દેવલોકે ગયો . ૬૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર ભગવાન મહાવીર અર્ધમાગધી ભાષામાં જ પોતાનો ઉપદેશ દેતા હતા . સમયવસરણની બાર પર્ષદામાં અસંખ્ય દેવ દેવી – ઈન્દ્રો, મહાન સમ્રાટો, સર્વપ્રજાજન અને પશુ પક્ષીગણ પણ પ્રભુની વાણી સાંભળતા સાથે સ્વ-જીવનને મોક્ષમાર્ગે આગળ વધારવા પ્રયત્નશીલ બનતા હતા . ભવ્યો ! અસીમ ઈચ્છા અને IS : તૃષ્ણા જ દુ:ખનું કારણ છે. જો સુખ-શાંતિ ઈચ્છતા હો તો પોતાની ઈચ્છાઓ ઓછી કરો. બધા સાથે મૈત્રી, કરો અને સમભાવમાં રહો, N |||||||||||||||||| | તીર્થકર જીવનના બેતાલીસમા વર્ષે ભગવાન મહાવીરે રાજા હસ્તિપાલની | એક દિવસ પોતાનો અંતિમ સમય નજીક વિનંતીને માન આપી એની રજજ ક સભામાં ચાતુર્માસ હોવાથી ભગવાન જ્ઞાનથી જાણતા હતા કે - કર્યો. CONTA 11 T/TAMITI (હું જીવન-મરણના ચક્રથી મુકત ) થનાર છું .મારો શિષ્ય ગૌતમ મને) અતિશય પ્રેમ કરે છે.મારા નિવણ સમયે એ અત્યધિક વ્યાકુળ થઈ જશે. TRADITII LITT * ભગવાન મહાવીર ૩૫ અતિરાયયુક્ત દેશના દેતા હતા -૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર આગલે દિવસે ભગવાને ગૌતમને બોલાવી કહ્યું- | આસો (મારવાડી– કાર્તિકવદ) વદ ચૌદસના દિવસે બે દિવસના ' ગૌતમ, પડોશના ગામમાં તમે | ઉપવાસ કરી પોતાની અંતિમ દેશના દેવાનું શરૂ કર્યું. જે લગાતાર સોળ પ્રહર સુધી ચાલી. દેવશમ નામક બ્રાહણને ધર્મબોધ Bun Meleculorillac (le Go દેવા માટે જાઓ. VANNASTA 000 --) ગૌતમ ભગવાનનો આદેશ પાળવા દેવશર્મા બ્રાહ્મણને ધર્મબોધ દેવા નીકળી પડ્યા. ભગવાને પુણ્ય પાપનું ફળ બતાવનાર વિપાક સૂત્રના પંચાવન અધ્યયનની સંપૂર્ણ દેશના આપી. જેને સાંભળી અનેક લોકોએ વ્રત-નિયમ ગ્રહણ કર્યા . આસો વદ અમાસના દિવસે મધ્ય રાત્રિમાં ભગવાનના શરીરમાંથી એક અલૌકિક જ્યોતિ નીકળી અને પ્રભુ અનંત કાલ માટે સિદ્ધશિલા પર બિરાજમાન થઈ મુક્તિપદ યાને નિર્વાણપદ પામ્યા . ગૌતમે જયારે ભગવાનના નિવણના સમાચાર સાંભળ્યા તો તે બાળકની જેમ વિલાપ કરવા લાગ્યા. | ( હે પ્રભુ! આ શું આપે ? જીવનભર S0OS આપના ચરણોમાં રાખ્યો અને અંતિમ સમયે દૂર મોકલી દીધો ? ખરેખર આપને કોઈનો મોહ ન હતો. કોઈ સાથે પ્રીતિન હતી . કે પણ ... પણ... હવે મારુ કોણ ? MDA NL PA%9U9Q0vSIC (COO) * પરમાત્મા પ્રત્યે ગોતમ સ્વામીને અત્યંત આદર હતો. તેથી પોતે ક્વલજ્ઞાની ન હોવા છતાં જેને-જેને દીક્ષા આપતા હતાં તે સર્વને ક્વલજ્ઞાન ઉત્પન્ન થતું હતું. આ વિશિષ્ટતા એમનામાં હતી ... ! ૬ 9 www.jalinelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ થોડીવારમાં ગૌતમે પોતાની જાતને સંભાળી લીધી. કરૂણાનિધાન ભગવાન મહાવીર 11ION ઓહ ! વાસ્તવમાં પ્રભુ પ્રતિ મારો જે અનુરાગ છે એને સમાપ્ત કરવા માટે, જ એમણે મને પોતાથી દૂર મોકલ્યો જે દિવસે ભગવાન નિર્વાણ પામ્યા તે દિવસે અમાસની રાત હતી. દેવતાઓ અને મનુષ્યોએ દીપમાળા જલાવી અંધકારને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તે દિવસથી દીપોત્સવ (દીપાવલી) પર્વની શરૂઆત થઈ. 96 વીર–વીર’ એ પ્રમાણે વિલાપ કરતા આખરે ગૌતમસ્વામી વીતરાગતા અને આત્મધ્યાનના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા . પ્રાતઃકાલ થતાં ગૌતમસ્વામીને ચારે ઘાતી કર્મોનો ક્ષય થતા કેવળજ્ઞાન પ્રગટ થયું 6224560 કાર્તિક એકમને દિવસે લોકોએ ભગવાનનો નિર્વાણ ઉત્સવ અને ગણધર ગૌતમનો કેવળજ્ઞાન સુદ ઉત્સવ મનાવ્યો ૬૮ | સમાપ્ત www.jainelibrary Page #77 -------------------------------------------------------------------------- ________________ 中步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步 મેઘકુમારનું પુનઃ જાગરણ ભગવાન મહાવીર જન-જનને અહિંસા, કરૂણા અને આત્મ-કલ્યાણનો માર્ગ બતાવતા મગધની ક રાજધાની રાજગૃહમાં પધાર્યા. રાજગૃહના રાજા મહાતેજસ્વી મહારાજ બિંબિસાર શ્રેણિક, ભગવાન મહાવીરના કે પરમભક્ત હતા. મહારાણી ચેલણા ધર્મ અને શીલ સદાચારની સાક્ષાત મૂર્તિ હતી. ચેલણા લિચ્છવી ગણતંત્રના છે * અધ્યક્ષ પ્રતાપી સમ્રાટ તથા પરમ જિનભક્ત મહારાજ ચેટકની પુત્રી તથા ભગવાન મહાવીરની બેન પણ થતી કે જ હતી. કે ભગવાન મહાવીર ગુણશીલક ચેત્યમાં પધાર્યા છે એવી ખબર મળતા જ મહારાજ શ્રેણિક, મહારાણી ? ચેલણા, મહારાણી નંદા, ધારિણી, મહામાત્ય અભયકુમાર, મેઘકુમાર, નંદીષણ આદિ રાજકુમાર તથા વિશાળ ક કે ચતુરંગિણી સેનાને સાથે લઈ મહારાજ ભગવાન મહાવીરને વંદના કરવા આવ્યા. ભગવાનની ધીર ગંભીર હૃદય કે સ્પર્શી વાણી સાંભળી મહારાજ શ્રેણિનું હૃદય શ્રદ્ધાથી ગગ્ન થઈ ગયું. તેઓ પોતાના જીવનને સાર્થક માનતા પ્રભુની ઉપાસના કરવા લાગ્યા ત્યારે મહારાજ શ્રેણિકનો પ્રિય પુત્ર રાજકુમાર મેઘકુમાર ઉઠીને ભગવાન નજીક આવ્યો અને કહ્યું- પ્રભો! છે છે આપનો ઉપદેશ સાંભળી મારું હૃદય જાગી ગયું છે. મેં સમજી લીધું છે, આ દુર્લભ માનવ જીવનને તપકે સંયમની આરાધના કરી સાર્થક બનાવી શકાય છે. હું રાજવૈભવનો ત્યાગ કરી આપનો શિષ્ય બનવા ઈચ્છું છું. કે મેઘમારના હૃદયના ઉદગાર સાંભળી ભગવાને કહ્યું-“મેઘ ! તમે સત્યને સમજી લીધું છે, તો પછી એને કે સ્વીકારવામાં વિલંબ ન કરો. સંસારમાં ઘણાં લોકો ધર્મને, સત્યને સાંભળવા નથી પામતા, ઘણાં લોકો સાંભળી જ તો લે છે, પરંતુ એના પર શ્રદ્ધા-વિશ્વાસ નથી કરી શક્તા. બહુ વિરલ જ ભવ્ય અને આત્મબોધ પામનાર હોય ક છે, જે સાંભળેલા ધર્મ પર શ્રદ્ધા રાખે છે અને શ્રદ્ધાને આચારમાં પરિણત કરવાનો દઢ સંકલ્પ કરે છે અને પોતાના સંકલ્પોને સાકાર કરવામાં વિલંબ નથી કરતા. આયુષ્યનો કોઈ ભરોસો નથી. માટે જે પવિત્ર સંકલ્પ ક કે તમારા હૃદયમાં જાગ્યો છે, એને સાકાર કરવામાં વિલંબ ન કરો.’ ૬ - ભગવાન સમક્ષ મેઘકુમારનું આત્મ-નિવેદન સાંભળી મહારાજ શ્રેણિક આદિ રાજ પરિવાર ચક્તિ થઈ # ગયો. શ્રેણિક જાણતા હતા મેઘકુમારનું ચિંતન અને સંકલ્પ મહાન છે, પરંતુ પિતા હોવાને કારણે મોહગ્રસ્ત ક પણ હતા. આથી એમણે તથા માતા ધારિણી આદિએ એને સંયમ સાધનાની કઠોરતા બતાવી. ત્યાગ માર્ગની મુકેલીઓ બતાવી. પરંતુ જેનું હૃદય જાગી ગયું, તે કષ્ટ અને મુશ્કેલીઓથી કદી ગભરાતું નથી. મહારાજ શ્રેણિકે મેઘકુમારનો શાનદાર દીક્ષા મહોત્સવ મનાવ્યો એને ભગવાન સામે પ્રસ્તુત કરતા કહ્યુંપ્રભો ! અમારો આ પુત્ર મેઘકુમાર અમને અત્યંત પ્રિય છે, આંખોનો તારો છે. એ શરીરે ખૂબ સુમાર અને ૪ કોમળ છે, છતાં પણ સંયમના કઠોર માર્ગ પર ચાલવા માટે દઢ સંકલ્પ લઈ આપના ચરણોમાં હાજર થયો છે. શું અમે એને આપના શિષ્યના રૂપમાં દેવા ઈચ્છીએ છીએ. આપ એનો આપના શિષ્ય રૂપે સ્વીકાર કરો. ભગવાન મહાવીરે શ્રેણિક પુત્ર મેઘકુમારને દીક્ષા પ્રદાન કરી. હવે તે રાજકુમાર મેઘમાંથી મુનિ મેઘ બની ગયા. ભગવાન મહાવીરનું શાસન સમતાપ્રધાન શાસન છે. ચાહે કોઈ રાજપુત્ર હોય કે રજક પુત્ર.... દીક્ષા લેતા જ બધા સમાન થઈ જતા હતા. જેવી રીતે બધી નદીઓ સમુદ્રમાં મળતા એકાકાર થઈ જાય છે. તેઓ પોતાના પૂર્વ સંસ્કારોથી મુક્ત થઈ દીક્ષા પર્યાયના મ પ્રમાણે જ પરસ્પર વ્યવહાર કરતા હતા. મેઘકુમાર સૌથી નાના ૪ મનિ હતા. એનો કમ પણ સૌથી છેલ્લો હતો. આથી રાત્રે સુતી વખતે બધા મનિઓની શય્યા પછી દ્વાર પાસે 5 એની શય્યા રાખવામાં આવી. રાત્રે લઘુશંકા આદિ માટે બહાર જવાનો તે એક જ દરવાજો હતો, તેથી આવતા૬ જતા શ્રમણોના ચરણોની રજ અને અવાજથી મેઘ મુનિની નિદ્રા પણ બગડી ગઈ. રાત્રિના અંધકારમાં ક્યારેક શું 95FFFFF5F听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听FFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF FF FF FF 5 56 4FF听听听听听听听听听听FFFFFFFFFFFFFF 5F 5FFFFFFFFFFFFFFFFFFS听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听中 Page #78 -------------------------------------------------------------------------- ________________ * ક્યારેક ભૂલથી કોઈ મુનિની ઠોકર પણ લાગી જતી. સુરમ્ય રાજમહેલોની કોમળ સુખ શય્યામાં સૂનાર કે ક રાજકુમાર આજે કઠોર ભૂમિ પર દ્વાર પાસે સૂતા છે, અને આવતા જતા મુનિઓના પદાઘાતથી એની નીંદ હરામ છે જ થઈ ગઈ છે. આ તરફ કોઈનું ધ્યાન ન ગયું. આ નિદ્રા-ભંગને કારણે મેઘ મુનિનું મન અત્યંત ખિન્ન અને ઉદાસ છે થઈ ગયું. રાત ભર જાગવાને કારણે તે વિકલ્પોમાં ખોવાઈ ગયો ને વિચારવા લાગ્યો- આજે પહેલે જ દિવસે મારી આ દશા છે તો શું આ રીતે જીવન ભર રાતે ઉજાગરા કરવા પડશે? ક્યાં મારું પૂર્વ જીવન-જ્યાં મારો આદર છે હતો, સમ્માન હતું, મનગમતી સગવડો મળતી હતી, અને ક્યાં આ કઠોર શ્રમણ જીવન. જ્યાં સૂવા માટે બે જ ગજ ભૂમિ પણ મનને અનુકૂળ મળી શકતી નથી.....પૂર્વ-જીવનના સંસ્કારોની સ્મૃતિમાં ખોવાયેલો મેઘકુમાર શ્રમણ જીવનથી વિરક્તિ અનુભવવા લાગ્યો. તે એટલો બધો દુઃખી અને ક્ષુબ્ધ થઈ ગયો કે મનમાં પાકો જ નિશ્ચય કરી લીધો- પ્રાતઃકાળ થતાં જ હું ભગવાનની અનુમતિ લઈ શ્રમણ વેશભૂષાનો ત્યાગ કરી મારે ઘરે- 8 રાજમહેલમાં પાછો જઈશ. આ કઠિન સંયમ પથ પર ચાલવાનું મારું ગજુ નથી. પ્રાતઃકાળ થતા જ મેઘકુમાર ભગવાન મહાવીર પાસે પહોંચ્યો. કેવલ જ્ઞાની પ્રભુએ મેઘને સંબોધીને કહ્યું કાલે તમારા મુખ પર જે પ્રસન્નતા ચમકી રહી હતી, તે આજે ખિન્નતામાં પલટાઈ ગઈ છે. તમારું મન જ વિકલ્પોથી ઘેરાઈ ગયું છે, અને આજે મારી અનુમતિ લઈ શ્રમણ વેશનો ત્યાગ કરી ફરી ગૃહસ્થ જીવનમાં જવા ઈચ્છો છો? મેધકુમારે પ્રભુના ચરણોમાં માથું ઝૂકાવી કહ્યું- પ્રભુ! આ સત્ય છે. આટલી પીડા, આટલું કષ્ટ મારાથી સહ્યું જતું નથી.... પ્રભુએ મેઘકુમારની ચેતના પર આવેલ આવરણોને દૂર કરતા કહ્યુંમેઘ ! પહેલા હું તમને એક વાર્તા સંભળાવું છું. તાત્યગિરિ પર્વતની તળેટીમાં વાંસનું એક વિશાળ ગાઢ જંગલ હતું. એ જંગલમાં એક વિશાળકાય છે કે ક દાંતવાળો સુમેરૂપ્રભ નામનો સફેદ હાથી હજારો હાથણીઓના પરિવાર સાથે રહેતો હતો. એક વાર ગ્રીષ્મ ઋતુમાં એ વાંસના જંગલમાં ભયંકર આગ લાગી ગઈ. એ અગ્નિ જવાળાઓમાં હજારો પશુ-પક્ષી બળીને ભસ્મ થઈ ગયા. તે હાથી પણ પોતાના પરિવાર સાથે જંગલમાં જીવ બચાવવા આમથી તેમ ભાગતો રહ્યો. ભૂખ્યો ને તરસ્યો, ગરમીથી ત્રાસેલ તે સુમેરૂપ્રભ હાથી એક દિવસ પાણી પીવા માટે એક સરોવર તરફ ગયો. ત્યાં તે ઊંડા છે કાદવમાં ફસાઈ ગયો. વૃદ્ધ હોવાને કારણે બળ વાપરવા છતાં પણ તે કાદવમાંથી બહાર નીકળી ન શક્યો અને કે ભૂખ અને તરસથી તરફડિયા મારતા એણે ત્યાં જ પ્રાણ છોડી દીધા. સુમેરૂપ્રભ હાથી મરીને વિધ્યગિરિના જંગલોમાં લાલ રંગના ચાર દાંતવાળો એક વિશાળકાય હાથી બન્યો છે ત્યાં એનું નામ હતું મેરૂપ્રભ. હાથીને પોતાના પૂર્વ જન્મની સ્મૃતિ થઈ. અને દાવાનળનું ભયાનક દશ્ય એની સ્મૃતિમાં અંક્તિ થયું. એણે નિશ્ચય ર્યો કે આ રીતે જંગલની આગથી બચવા માટે મારે કોઈ ઉપાય કરી મારા જ છે સમસ્ત હસ્તિ પરિવારની સુરક્ષા માટે બંદોબસ્ત કરવો જોઈએ. દાવાનળ શાંત થતા એણે બધા હાથી અને હાથણીઓ સાથે મળી એક યોજનનું (લગભગ ૮ કિલોમીટર) ૬ એક મંડલ બનાવ્યું જેમાંથી ઘાસફૂસ વૃક્ષ લાકડા આદિ ઉખાડી ઉખાડીને ભૂમિને સાફ અને સમતલ બનાવી $ દીધી. એક યોજન સુધી તે મંડલમાં ક્યાંય પણ ઘાસફૂસનું એક તણખલું પણ જોવા મળતું ન હતું. # એક વાર ગ્રીષ્મઋતુમાં ફરી વિંધ્યગિરિનાં જંગલોમાં ભીષણ આગ લાગી. ત્યારે જંગલના બધા પશુ# પ્રાણી ભાગી-ભાગીને એ મંડલમાં આવી ખચાખચ ભરાઈ ગયા. એક યોજનના એ મંડલમાં હજારો હાથી હાથણીઓ સિવાય વાઘ-સિંહ, ચિત્તા, વરૂ, હરણ, સસલા આદિ હજારો જીવોએ આવી ત્યાં આશરો લીધો કે ૬ અને દાવાનળથી પોતાની રક્ષા કરવા લાગ્યા. 8F FFFFF555 55 5 5F 5FFFFFFFFFFFF听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听 5 6 乐乐事乐乐听听听听中%5F听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听FFFFFFF听听听听听听听听听听听听听听听听听听听听在 $55555555555555555555555步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步中 Page #79 -------------------------------------------------------------------------- ________________ 中步步步牙牙牙牙牙牙牙牙步步为55555555555555555555555555555555555555中 મેરૂ પ્રભ હાથી પણ ઉભો હતો. એને શરીર પર ખંજવાળ આવી તો ખંજવાળવા માટે એણે પોતાનો એક જ ક પગ ઉંચો ર્યો. તેથી ત્યાં ખાલી જગ્યા પછી તો એક સફેદ સસલું ત્યાં આવી બેસી ગયું. મેરૂ પ્રત્યે પગ જમીન છે ક પર મૂકવા જેવો નીચો ર્યો તો ત્યાં એક નાનકડું સસલું જોઈ એનું મન કરૂણાથી દ્રવી ઉઠયું. વિચાર્યું જો હું મારો જ પગ નીચે મૂકીશ તો આ બિચારુ સસલું દબાઈને મરી જશે. એનો જીવ બચાવવા માટે હું જ કષ્ટ સહન કરી લઉ. ૪ છે અને આ રીતે કરૂણાથી પ્રેરિત થઈ એ હાથીએ પોતાનો એક પગ ઉચો જ રાખ્યો. ત્રણ દિવસ ને રાત જંગલમાં જ # દાવાનળ ચાલુ રહ્યો. મંડલ જીવોથી ઠસોઠસ ભરેલું રહ્યું આથી હાથી એક પગ ઉંચો રાખીને જ ઉભો છે રહ્યા......ત્રણ દિવસ પછી અગ્નિ શાંત થયો. બધા પ્રાણી પોતપોતાના સ્થાને પાછા ફર્યા, ત્યારે હાથીએ જ # પોતાનો પગ નીચે રાખવાનો પ્રયાસ ર્યો, પણ જકડાઈ જવાથી તે ધડામ કરતો જમીન પર પડ્યો અને તે મરણને શરણ થયો. ત્રણ દિવસ ને રાત સુધી અસહ્ય પીડા સહ. પણે એક નાના પ્રાણીના પ્રાણની રક્ષા કરી ! છે અને એ કોમળ કરૂણા ભાવનાના પુણ્યને કારણે તે હાથી ત્યાંથી મરી રાજગૃહના મહારાજ શ્રેણિકનો પુત્ર ! બન્યો. મેઘ કુમાર ! યાદ કરો, તે મેરૂપ્રભ હાથી તમે હતા. તમે જ હાથીના ભવમાં એક જીવની દયા માટે ? આટલી અસહ્ય પીડા સહન કરી અને એ ધ્યાનના પ્રભાવથી અહીં રાજકુમાર બન્યા. હવે આ માનવ ભવમાં શું તમે ધર્મનો મર્મ સમજ્યા છો. પોતાને સંયમ પથ પર ગતિમાન કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. હવે તમે પોતાને કું ન ભૂલો, થોડીક-શી પીડા અને અસુવિધાથી ગભરાઈને પાછા અંધકારમાં ન જાઓ.......પશુ ભવમાં કરેલા શુભ સંકલ્પ તમને પ્રકાશ આપ્યો અને હવે માનવ ભવમાં દીનતાનો ભાવ લાવી તમે ફરી અંધકારમાં જઈ રહ્યો 5 છો.... ! ભગવાન મહાવીરની વાણીએ મેઘ મુનિની તંદ્રા તોડી નાખી. તે જાગી ગયા. એની દીનતા અને કાયરતા કુ ભાગી ગઈ. સહિષ્ણુતા અને તિતિક્ષાનો દઢ સંકલ્પ ર્યો ..... પ્રભુના ચરણોમાં એણે પોતાની જાતને પૂરા નું દિલથી સમર્પિત કરી દીધી. તથા સંયમ જીવનની કઠોર સાધના કરવાનો અભિગ્રહ ર્યો, મેં આંખ સિવાય ! # શરીરના કોઈ પણ ભાગમાં વેદના થાય તો પણ ઈલાજ ન કરવો. આગળ જતા એમણે ખૂબ કઠોર સાધના કરી. હું ૬ મેઘકુમાર મુનિ કાળધર્મ પામી અનુત્તર વિમાનવાસી દેવ બન્યા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષ ગતિમાં 年听听听$ $$$ $$$$$$ $$ $$$ 55FF$ $$$$$$$$$$$$$ $$$听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听 听听FFFF FFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听 5 જશે. ભગવાન મહાવીર અને રાજા શ્રેણિક ભગવાન મહાવીર એક્વાર રાજગૃહમાં પધાર્યા. સમ્રાટ શ્રેણિક, એની રાણીઓ તથા અભય કુમાર આદિ ભગવાનનો ઉપદેશ સાંભળવા સમવસરણમાં આવ્યા. ઉપદેશ સાંભળ્યા પછી શ્રેણિકે ભગવાન મહાવીરને એક જ પ્રશ્ન કર્યો- ભગવાન ! હું મરીને કઈ ગતિમાં જઈશ. ભગવાને કહ્યું- હે શ્રેણિક ! તમે મૃત્યુ પછી નરક ગતિને ? પામશો. શ્રેણિક ઉત્તર સાંભળી કંપી ઉઠયાને બોલ્યા-ભગવન! મને ખૂબ નવાઈ લાગે છે કે આપનો ભક્ત ! વળી નરકમાં જતો હશે? શું મારી નરક ગતિ ટાળી ન શકાય? ત્યારે ભગવાને શ્રેણિકને કહ્યું- હે રાજન! તમારી શું નરક ગતિ ટાળવા માટે ત્રણ ઉપાય છે (૧) કપિલાદાસી દાન આપે (૨) કાલ-સૌરિક કસાઈ પાડાની જીવ ! હત્યાનો ત્યાગ કરે (૩) પુષિાયા શ્રાવકની એક સામાયિકનું ફળ તમને પ્રાપ્ત થાય, તો તમારી નરક ગતિ ટળી શું શકે છે. નરકથી બચવાના ત્રણ ઉપાય સાંભળી સમ્રાટના હર્ષનો પાર ન રહ્યો. વિચાર્યુ-નાગરિકો પર તો મારો ; અધિકાર છે જ. આથી બધા કાર્ય પાર પડશે, મારે નરકનું દુઃખ ભોગવવું નહિ પડે. સમ્રાટ નગરમાં આવ્યાં. પોતાની કપિલા દાસીને દાનનું ફળ સમજાવ્યું, પરંતુ એણે રાજાની વાતનો સ્વીકાર ન કર્યો. આથી રાજાએ બળપૂર્વક દાન દેવડાવ્યું તો તે બોલી-“દાન નથી દેતી, દાન તો રાજાનો ચાટવો દે છે.’ કકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક કકકકકકકકકકક કકકરFFFFFFFFFFF૯૦ Page #80 -------------------------------------------------------------------------- ________________ $步步步步步步步步步步步步步步步步步步步步步步步步中 55555555555555555555$$$$$$$$$$$$$$$ છે આ સાંભળી શ્રેણિક ખૂબ નિરાશ થઈ ગયા. એને પહેલા કાર્યમાં જ નિષ્ફળતા મળી, છતાં પણ એણે વિચાર્યુ કે કે હજી તો બે ઉપાય બાકી છે. હવે શ્રેણિકે કાલ-સૌરિકને હિંસાથી થનાર દુઃખનું સ્વરૂપ સમજાવ્યું, છતાં પણ છે તે હિંસા છોડવા તૈયાર ન થયો તો એને કેદ કરી કુવામાં નાખી દીધો, ત્યાં પણ તે પાણીથી પાડા દોરીને પોતાના જ હાથેથી એને મારવા લાગ્યો. એક પાડો માર્યો, બે પાડા માર્યા, એમ ૫૦૦પાડા બનાવી એણે માર્યા. આ દશ્ય કરે જોઈ રાજાનું કાળજું ધ્રુજી ઉઠયું કે શું પ્રજા પણ મારી આજ્ઞાનું પાલન નથી કરતી? શું મારે નરકમાં જવું જ પડશે ? છે ? છતાં પણ દિલમાં ધર્યની ધ્વનિ ઝંકૃત થઈ કે હજી એક ઉપાય બાકી છે. નરકના દુઃખથી બચવા માટે રાજા પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થઈ ગયા. રાજા પોતે પૂણિયા જ છે શ્રાવકના એક સામાયિકનું ફળ પ્રાપ્ત કરવા માટે એને ઘરે પહોંચ્યા અને અત્યંત દીનતાથી કહ્યું- હે શ્રાવકશ્રેષ્ઠ! છે કે હું તમારે ત્યાં તમારી સામાયિક ખરીદવા આવ્યો છું. તમે એનું જેટલું મૂલ્ય માંગશો, હું સહર્ષ દેવા તૈયાર છું. છે * મગધનું સિંહાસન પણ આપવા તૈયાર છું.’ પૂણિયા શ્રાવકે કહ્યું- હે રાજન ! આપને એક સામાયિક જોઈએ છે, પરંતુ આ વાત મારા માટે બિલકુલ કે કે અશક્ય છે, હું આપને સામાયિકનું શું મૂલ્ય બતાવું? જે ત્રિભુવનનું સામ્રાજ્ય આપી શકે તે સામાયિકનો સોદો મગધનાં સિંહાસન સાથે કેમ થઈ શકે? જેમણે આપને સામાયિક ખરીદવા કહ્યું છે, તેઓ જ એનું સાચું મૂલ્ય છે બતાવી શકશે. આપ એમને પૂછો કે એક સામાયિકની શી કિંમત હોઈ શકે.' - શ્રેણિક મહારાજ પ્રભુના શ્રીચરણોમાં પહોચ્યાં. નમ્રતાપૂર્વક નિવેદન ક્યું-“પ્રભુ! પૂણિયા શ્રાવક પોતે કે પોતાની એક સામાયિક પણ આપવા શક્તિમાન નથી. આથી આપ જ કૃપા જ કરી બતાવો કે એક સામાયિકનું શું મૂલ્ય હોઈ શકે? જેથી હું મારો સંપૂર્ણ રાજવૈભવ આપી ને પણ સામાયિક ખરીદી લઉ અને નરકના દુઃખોથી બચી શકું.” પ્રભુ મહાવીરે શ્રેણિકને કહ્યું- રાજન ! તમે ભૌતિક વૈભવની આધ્યાત્મિક વૈભવ સાથે તુલના કરવા ઈચ્છો કે છો પરંતુ હે નર! હીરા, પન્ના, મોતી, સોના-ચાંદીનો સુમેરૂ પર્વત જેટલો ઢગલો કરી દો તો પણ સંપૂર્ણ એક સામાયિકનું મૂલ્ય તો શું, સામાયિકનો અંશ પણ મેળવી નથી શકતો. જેમ કોઈ પ્રાણી મરણ શય્યા પર અંતિમ ૬ શ્વાસ લઈ રહ્યું હોય ત્યારે શું કોઈ પણ એને કરોડો અને અરબો રૂપિયા આપીને પણ બચાવી શક્યું છે? - શ્રેણિક સ્વામી ! આ વાત કદાપિ સંભવી શકતી નથી. મહાવીર પ્રભુએ સમજાવ્યું–‘નરશ્રેષ્ઠ ! હીરા, પન્ના, માણેક, મોતીથી પણ જીવનની કિંમત વધુ છે. શું જીવનની એક ક્ષણ પણ કરોડો-અરબો રૂપિયા આપીને ખરીદી શકાતી નથી. તો સામાયિકની સાધના તો શું આત્મ-સાધના છે, સમતાની સાધના છે. રાગ-દ્વેષની વિષમતાને ચિત્તમાંથી કાઢી, જનમાંથી જિન બનવું, કે આત્મામાંથી પરમાત્મા બનવું એ સામાયિકનું આધ્યાત્મિક મૂલ્ય છે. એક સામાયિકને પ્રાપ્ત કરવા માટે મનને ફટિક જેવું નિર્મળ બનાવવું પડે છે. બાહ્ય વૈભવથી સામાયિક પ્રાપ્ત નથી થઈ શકતી.’ આ સાંભળી રાજાનો ગર્વ ગળી ગયો. પોતાનો સમસ્ત ધન-વૈભવ આપીને પણ તે સામાયિકનું મૂલ્ય નથી ચૂકવી શક્તો. કરેલા કર્મોને ભોગવ્યા વગર છૂટકારો નથી થઈ શક્તો. તીર્થંકર પ્રભુ પણ કરેલા કર્મોથી છૂટી શકતા નથી. ભગવાન મહાવીરે રાજા શ્રેણિકને પ્રતિબોધ આપવાના હેતુથી જ આ ત્રણ ઉપાય નથી બચવા માટે બતાવ્યા હતા. જેથી એ સમજી શકે કે પ્રાણી જેવું કર્મ કરે છે તેવું ફળ એણે ભોગવવું પડે છે. અને બાંધેલા ! કર્મના ફળ અવશ્ય ભોગવવા પડે છે પરંતુ એ મહત્વપૂર્ણ વાત છે કે શ્રેણિક મહારાજાએ પરમાત્મા મહાવીરની # અતિશય નિર્મલ અને પ્રકૃષ્ટતમ ભકિતનાં પ્રભાવે તીર્થંકર નામકર્મ બાંધ્યું. જેથી તેઓ પહેલી નરકમાં ૮૪ | હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સીધા આવતી ચોવિસીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ ભગવાન બનશે. FFFFF听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听555555555555555 $55年 : : 中步步步步步步步步步步步步步步先生的的的的低压作站站出555555555$$$$$$ Page #81 -------------------------------------------------------------------------- ________________ TITLLLLLLLLLLL એક વાત તમારી સાથે............... (SE EE Sg) સમ્માનનીય બંધુ, સાદર જય જિનેન્દ્ર! જૈન સાહિત્યમાં વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓનો અક્ષય ભંડાર ભરેલો છે. નીતિ, ઉપદેશ, વૈરાગ્ય, E બુદ્ધિ ચાતુર્ય, વીરતા, સાહસ, મૈત્રી, સરળતા, ક્ષમાશીલતા આદિ વિષયો પર લખાયેલી હજારો સુંદર, શિક્ષાપ્રદ, રોચક વાર્તાઓ માંથી વીણી – વીણીને સરળ ભાષા-શૈલીમાં ભાવપૂર્ણ રંગીન ચિત્રોના માધ્યમથી રજૂ કરવાનો નાનકડો પ્રયાસ અમે શરૂ કર્યો છે. આ ચિત્રકથાઓ નાં માધ્યમથી તમારૂ મનોરંજન તો થશે જ, સાથે જૈન ઈતિહાસ, | સંસ્કૃતિ, ધર્મ, દર્શન અને જૈન જીવન મૂલ્યોથી તમારો પ્રત્યક્ષ સમ્પર્ક થશે. અમને વિશ્વાસ છે કે આ પ્રકારની ચિત્રકથાઓ આપ નિરન્તર પ્રાપ્ત કરવા માંગશો. માટે આપ આ પત્ર સાથે છાપેલ લવાજમ ફોર્મમાં તમારું પૂરું નામ, સરનામું, સ્પષ્ટ અક્ષરોમાં લખીને મોકલી આપશો. આપ પાછળ છાપેલ ફોર્મ ભરીને મોકલી આપો. ફોર્મ અને D.D./M.O. મળતાંજ અમે | તમને અત્યાર સુધી છાપેલ અંકો રજીસ્ટ્રીથી તરત મોકલી આપીશુ. ધન્યવાદ ! આપનો 1 = ] શ્રીચન્દ સુરાના “સરસ” સંપાદક LLLLLLLLL H( એક વર્ષમાં પ્રકાશિત થવાની દિવાકર ચિત્રકથાની મુખ્ય કડીઓ ભગવાન ઋષભદેવા * કરૂણા નિધાને ભગવાન મહાવીર (ભાગ ૧, ૨) H* નમોકાર મંત્રના ચમત્કાર * રાજકુમારી ચંદનબાળા H * ચિંતામણિ પાર્શ્વનાથ * સિદ્ધ ચક્રનો ચમત્કાર x ભગવાન મહાવીરની બોધ કથાઓ * યુવાયોગી જમ્મુ કુમાર H* બુદ્ધિ નિધાન અભય કુમાર * મેઘકુમારની આત્મ-કથા H ૪ ભાગ્યશાળી ધન્ના * ભગવાન મલ્લિનાથ LLLLLLLLL L LLLLLL L Page #82 -------------------------------------------------------------------------- ________________ 'વાર્ષિક લવાજમ કોમે સુજ્ઞશ્રી, હું આપ દ્વારા પ્રકાશિત દિવાકર ચિત્રથાનો એક વર્ષ માટે સભ્ય થવા માગું છું. હું આપના પૈસા એમ. ઓ./ડ્રાફટ દ્વારા મોકલી રહ્યો છું. મને નિયમિત ચિત્રકથા મોક્લી આપશો. ૧૨ અંકોનું વાર્ષિક લવાજમ ૨૨૦/- રૂપિયા છે. નામ Name કa y talunisian Galiluuuuuuuuuuu (in capital letters) RUPALJ Address - -પીન Pin - R એમ. ઓ./ ડ્રાફટ નં - - -બેંક - ' – રકમ. હસ્તાક્ષર કૃપા કરીને એક સાથે ૨૦ /- રૂપિયા વધારે મોકલશો. ચેક/ડ્રાફટ, એમ.ઓ. દિવાકર પ્રકાશન, આગરા/ મહાવીર સેવા ટ્રસ્ટ, મુંબઈ ના નામે નીચેના સરનામાં પર મોકલશો. TITLE DIWAKAR PRAKASHAN A-7, Awagarh House, Opp. Anjana Cinema, M.G. Road, Agra-282 002 Ph.: (0562) 351165, 51789 MAHAVIR SEVA TRUST Clo Dr. M.B. Jain, B-29/30, Yojana Apts, S.V. Road, Malad (West), Bombay-400 064 Ph.: 8892121/8811397 અમારા અન્તરષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સચિત્ર ભાવપૂર્ણ પ્રકાશનો પુસ્તકનું નામ મૂલ્ય પુસ્તકનું નામ મૂલ્ય પુસ્તકનું નામ મૂલ્ય | સચિત્ર ભક્તામર સ્તોત્ર ૩૨૫.૦૦ સચિત્ર જ્ઞાતાસૂત્ર (ભાગ ૧) ૫૦૦.૦૦ ભક્તામર સ્તોત્ર (જેબી ગુટકા) ૧૮.૦૦ E સચિત્ર નમોકાર મહામંત્ર ૧૨૫.૦૦ સચિત્ર જ્ઞાતાસૂત્ર (ભાગ ૨) ૫૦૦.૦૦ મંગલ માલા (સચિત્ર) ૨૦.૦૦ સચિત્ર તીર્થંકર ચરિત્ર ૨૦૦.૦૦ સચિત્ર કલ્પસૂત્ર પ૦૦.૦૦ મંગલમ્ ચિત્રપટ અને યંત્રચિત્રો Hસર્વસિદ્ધિદાયક નમોકાર મંત્ર ચિત્ર - ૨૫.૦૦ શ્રી વર્ધમાન શલાકાયંત્ર ચિત્ર (પ્લાસ્ટિક ફલેપમાં) ૧૫.૦૦ E Hભક્તામર સ્તોત્ર યંત્ર ચિત્ર (પ્લાસ્ટિક ફલેપમાં) ૨૫.૦૦ શ્રી ગૌતમ શલાકા યંત્ર ચિત્ર (પ્લાસ્ટિક ફલેપમાં) ૧૫.૦૦ E ૬.૦૦ LLLLLLLLLLLLL L LL Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૪તીર્થંકર તીર્થધામ ઃ એક વિશિષ્ટ અભિનવ મહાન તીર્થ આંધ્ર પ્રદેશ ના નેલ્લુર શહર નજીક કાર ગામ ના રમણીય સ્થળ માં એક સુન્દર અભિનવ તીર્થ નું નિર્માણ કાર્ય તીવ્રગતિથી થઈ રહયું છે . આ મહાન તીર્થ ગુલાબી પત્થર થી નિર્મિત ગગનચુંબી નવ શિખરો થી યુક્ત ગોલાકાર ભવ્ય સમવસરણ મંદિર પોતાની કલાત્મક વિશેષતા તથા સૌન્દર્ય થી લોકો નું આકર્ષણ કેન્દ્ર બનશે, એ નિશ્ચિત છે . જૈન શિલ્પશાસ્ત્ર અનુસાર સંપૂર્ણ મંદિર નું નિર્માણ કાર્ય એવી દક્ષતાપૂર્વક થઈ રહયું છે કે સંભવતઃ આ પ્રકાર ની રચના સર્વપ્રથમ હશે . આ મંદિર નો અત્યંત સુન્દર આકાર, શિખર સંયોજના તથા મધ્ય માં કલ્પવૃક્ષ ની સંરચના પોતાની રીતે અનોખી તેમ જ અદ્વિતિય બની છે . મૂલનાયક ચરમ તીર્થાધિપતિ શાસનનાયક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ની ૫૧ ઇંચ ની ચૌમુખી નયનાભિરામ ચાર પ્રતિમાઓ કલ્પવૃક્ષની નીચે બિરાજમાન થશે, સાથે સાથે વર્તુળાકાર આઠ દેહરી માં ૨૪ તીર્થંકર ભગવાનની ૩૧ ઇંચ ની ૨૪ પ્રતિમાઓ પણ સ્થાપિત થશે . દક્ષિણ ભારતમાં અદ્વિતીય તેમ જ ચિત્તાકર્ષક આ તીર્થની અંદર વિશાળ ઉપાશ્રય, જ્ઞાન મંદિર, સગવડભરી ધર્મશાળા તેમ જ ભોજનશાળા અને ગૃહ મંદિર નું નિર્માણ કાર્ય સંપૂર્ણ થઈ ગયું છે . અમારા પરમ પુણ્યોદય થી અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. આદિ ના પૂર્ણ માર્ગદર્શન તથા શુભાશીર્વાદ થી આ તીર્થ નું શીઘ્ર નિર્માણકાર્ય સાથે અંજનશલાકા પ્રતિષ્ઠા નો ભવ્ય મહોત્સવ પણ પૂજ્યશ્રી ની પાવનનિશ્રા માં વૈશાખ સુદિ ૭, તા. ૨૫-૪-૧૯૯૬ ગુરૂવાર ના સંપન્ન થશે . મદ્રાસ માં શ્રી ચન્દ્રપ્રભ જૈન નયા મંદિર ના પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્યશ્રી નાં પાવનહસ્તે ૩૧ ઇંચ ની ત્રણ પ્રતિમાઓની અંજનશલાકા કરાવામાં આવેલ જે વર્તમાન માં આ તીર્થ ના ગૃહમંદિર માં સ્થાપિત છે . ભારત ના મહાન સમૃદ્ધિશાળી સંઘો તથા ભાગ્યશાળીઓ ને વિનંતી છે કે આ ભગીરથ કાર્ય ને પૂર્ણ કરવા માટે અમને આપ આપના હૃદયના ભાવો સાથે પૂરો સહયોગ આપી પુણ્ય-પ્રભાવ થી મળેલી લક્ષ્મીનો સદુપયોગ કરશો . આપનો સહયોગ જ અમને ગતિશીલ બનાવશે . આપના સહયોગથી નિર્મિત થનાર આપનું પોતાનુ તીર્થ ૨૪ તીર્થંકર તીર્થધામ મદ્રાસ વિજયવાડા નેશનલ હાઈવે નંબર,પાંચ પર મદ્રાસથી ૧૭૦ કિ.મી. દૂર આવેલું છે . નેલ્લુર રેલ્વે સ્ટેશનથી રિક્ષા, બસ તથા ઓટોની વ્યવસ્થા છે . ટ્રસ્ટ ના જય જિનેન્દ્ર નિવેદક ૨૪ તીર્થંકર તીર્થધામ ટ્રસ્ટ, કાકટૂર Page #84 -------------------------------------------------------------------------- ________________ SELLELELEL E TULI TALOOT LETTE LIFE 23 24 HRE! દક્ષિણ ભારતની પુણ્યભૂમિ પર નિર્મિત ભવ્ય 24 તીર્થકર તીર્થધામ Feb 22 227 228 222 223 2 છે. શુભ નિશ્રા તથા માર્ગદર્શન : - અધ્યાત્મયોગી પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. | કોકટૂર, જિલ્લા નેલ્લર (આંધ્ર પ્રદેશ) P.O. KAKTUR, DISTT. NELLORE-524320 (A. P.) INIDA Phone : (0861) 8881 Printed at Quick Offset Printers 207 Jaipur House, Aga 6311279 For Private & Personal use only www jainelibrary.org