SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર . દૂત પાછો અશ્વગ્રીવ પાસે પહોંચ્યો. મીઠું-મરચું ભભરાવી પોતાના અપમાનની ઘટના સંભળાવી. અશ્વગ્રીવ બહુ ક્રોધે ભરાયો. થોડા જ દિવસો પછી અશ્વગ્રીવે રાજા પ્રજાપતિને સંદેશો મોકલ્યો તું ગગિરી વનમાં રહેતા સિંહને મારી ત્યાંના રહેવાસીની રક્ષા કરવા માટે જાવ. છે . 29 . ધોધ inલા છે Rી અશ્વગ્રીવનો આદેશ સાંભળી ત્રિપૃષ્ઠ કુમારે રાજા પ્રજાપતિને કહયું( પિતાશ્રી! આવા નાના કામ માટે જાઓ પુત્ર ! મને જવા દો. આ૫ નિશ્ચિંત રહો હું જ0) વિજયી બનો! Kઅવશ્ય સિંહને મારીને આવીશ. (CO, > . . (ભાગો ! | સિંહ મારી નાખશે. (et કુમાર પોતાના મોટાભાઈ બળદેવ અને સૈનિકોને લઇ વનમાં જ બચાવો ! પહોંચ્યો. સિંહની ગુફા પાસે જઇ સૈનિકોએ હલ્લો કર્યો તો E બચાવો ! | સૂતેલો સિંહ જાગી ગયો અને સૈનિકો પર તરાપ મારી. IIIII ૧૫ International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy