SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર જયારે અશ્વગ્રીવે ત્રિપૃષ્ઠ કુમારના બળ અને શૌર્યની | જયોતિષીએ બતાવ્યું - 1 કથા સાંભળી તો એના મનમાં શું કા જાગી. એણે મહારાજ,જે વીર આપના ચં મેઘ દૂતનું જયોતિષીને બોલાવી પૂછયું 'અપમાન કરશે અને તું ગગિરી પર્વતમાં રહેના૨ ખુંખાર કેસરી સિંહને મારી શું આ જગતમાં મારાથી વધુ નાખશે એ નરકેશરીના હાથે આપનું બળવાન કોઈ છે? જે મને મારી મૃત્યુ થશે. મારું રાજય છીનવી લે? . LANDBROOD અશ્વગ્રીવનું હૈયું કંપી ઉઠયું . | એણે ચંદમેઘ દૂતને પ્રજાપતિ પાસે મોકલ્યો. દૂત સીધો સૈનિકોએ ચં મેઘ દૂતને અપમાનિત કરી રાજસભામાં ઘૂસી ગયો અને એક ઉચા આસન પર બેસી રાજસભાની બહાર કાઢી મૂકયો. ગયો. આ જોઇ ત્રિપૃષ્ઠ કુમારનો પિત્તો ગયો. આ મૂર્ખ દૂતને રાજસભામાં આવવાની અને બેસવાની રીત નથી આવડતી એને ધકકા મારી બહાર કાઢી મૂકો. D ISSS ''', ''76 ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy