SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી અઢારમા ભવમાં ભગવાન રાણીએ એક તે જસ્વી પુત્રને જન્મ આપ્યો. મહાવીરનો જીવ પોતનપુરના રાજા પ્રજાપતિની રાણી || પીઠ ૫૨ ત્રણ રેખાઓ જોઈ એનું નામ મૃગાવતીના ગર્ભમાં આવ્યો. રાણીએ સાત શુભ સ્વપ્નો જોયા..|| ત્રિપૃષ્ઠ રાખવામાં આવ્યું . , ક | તે વખતે રત્નપુરમાં અવગ્રીવ નામનો | પ્રતિવાસુદેવ રાજા પોતાની સેનાના જોરે પૂર્વ જન્મની તપસ્યાના ફળ સ્વરૂપે ત્રિપૃષ્ઠ કુમાર પરાક્રમી, | આસપાસના રાજ્યો પર અધિકાર જમાવી સાહસી અને તેજસ્વી રાજકુમાર બન્યો. રહયો હતો. એણે ભરત ક્ષેત્રમાં ત્રણ ખંડો પર પોતાનું એકછત્રી રાજ કરી દીધુ હતું. ാം # વાસ દેવના જન્મ સમયે એની માતાને સાત શભ સ્વપ્ન આવે છે. Education International Por Private & Personal use only www.jainelibrary.org
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy