SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર મુનિએ ઠેકડી કરતા વિશાખાનંદીને જોયો તો અંદર દબાયેલા ક્રોધની આગ ભભૂકી ઉઠી. દુષ્ટ ! વિશાખાનંદી ! હું રાજપાટ છોડી સાધુ બની ગયો છું છતાં પણ તું ભૂતની જેમ મારી પાછળ પડી ગયો છે? મારી સહનશીલતાને દુર્બળતા ન સમજ, મૂર્ખ! અપમાનથી ધમધમી ઉઠેલા વિશ્વભૂતિએ ગર્જના કરી. જો મારા કરેલા તપનું કોઈ ફળ હોય તો આગલા જન્મમાં હું મહાન પરાક્રમી બળવાન રાજા બની તારો બદલો લઈશ. આ પ્રકારે ક્રોધ કરી વિશ્વભૂતિએ વર્ષોની તપસ્યાંનું ફળ ગુમાવી દીધું. Jain Education International ક્રોધથી લાલઘૂમ થયેલા મુનિએ ગાયના ખેચ શિંગડાને હાથથી પકડી એને ધુમાવી આકાશમાં ઉછાળી અને દડાની જેમ પાછી હાથમાં ઝીલી લીધી |EE ૧૨ For Private & Personal Use Only PLE વિશાખાનંદી ડરીને ભાગી ગયો. વિશ્વભૂતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરી દેવ બન્યો. www.jainelibrary.org
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy