________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર અસીમ પુણ્યનો સ્વામી પ્રિયમિત્ર યુવાન થતા ચક્રવર્તી સમ્રાટ બન્યો. તે પ્રજાને પુત્રની જેમ પાળતો હતો. સાધુ સંતોની ભકિત અને ગરીબોની સેવા કરી એ આનંદિત થતો હતો. એક દિવસ મૂકા નગરીમાં પોકિલાચાર્ય નામના આચાર્ય પધાર્યા. પ્રિય મિત્ર ચક્રવર્તીએ આચાર્યશ્રીનું સ્વાગત કર્યું.
on us
IST
AVAVAVA
D/
6
୯୦୦୧୬୧୦୯୯
You (a (v(ાતા ((((((CC
HMIBIL..
3
કપD
કર
O))
પ્રિય મિત્રે પોકિલાચાર્યનું પ્રવચન સાંભળયું . | પ્રિયમિત્ર મુનિએ એક કરોડ વર્ષ સુધી તપ ધ્યાન માર્મિક શબ્દો અંત:કરણને સ્પર્શી ગયા. સંયમ આદિની આરાધના કરી. દિવસે સૂર્ય સામે ઉભા
રહી આતાપના લેતા. રાત્રે વસ્ત્ર રહિત વીરાસનમાં મુનિવર ! હું સાંસારિક ભોગોનો ત્યાગ કરી
| બેસી ધ્યાન કરતા હતા. તપ- સંયમની સાધના કરવા ચાહું છું. - કૃપા કરી મને દીક્ષા આપો.
fikr
TETE
CCC
પોટિલાચાર્ય એને પોતાનો શિષ્ય બનાવ્યો. ||અનરાનપૂર્વક શરીરનો ત્યાગ કરી મહાશુક ક૯૫માં દેવ બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org