________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર સંગમે ભગવાનના માથા ૫૨ હજારો ટન ભારી કાલ-ચક્ર છોડયું. મેરુ પર્વતનો ભૂકકો કરી નાખનાર આ કાલ–ચક્રના ભારથી ભગવાન ઘૂંટણ સુધી જમીનમાં ઘુસી ગયા.|
હતું / /
ITIE
Ress
WIL)
:
નું પરંતુ પોતાના પરાક્રમથી મહાવીર પાછી ભૂમિ પર આવી ગયા અને અવિચળ ધ્યાનમાં મગ્ન રહયા.
છ મહિના સુધી ભગવાનને ઘોર કષ્ટ આપ્યા પછી અંતે | સંગમને જતો જોઈ ભગવાન મહાવીરની આંખોમાથી કરૂણાના બે બિંદ ! હાર માની સંગમ ભગવાન મહાવીરના ચરણોમાં ટપકી પડ્યા. એમણે વિચાર્યું-- ઝૂકયો
મેં સંસારનું કલ્યાણ અને ઉદ્ધાર કરવાનો સંકલ્પ હે મહા માનવ ! મેં આપના પૈર્ય અને
કર્યો હતો, પરંતુ સંગમે મને નિમિત્ત બનાવી ઘોર શાંતિની કઠોર પરીક્ષા લીધી. હું આપના
પાપકર્મોના બંધ બાંધી લીધા. જે નાવમાં બેસી એક રોમને પણ ચંચળ ન કરી શકયો,
સંસાર તરે છે, એ નાવને પકડી એ ડૂબી ગયો... હું હારી ગયો હવે હું જાઉ છું.
ooo
ત્યાર બાદ ભગવાન ત્યાંથી વિહાર કરી કૌશામ્બી ઉદાસ થઈ સંગમ સ્વર્ગ તરફ ગયો.
તરફ ચાલી નીકળ યા. પરમાત્માનાં ૧૨ ૧ ૨ વર્ષનાં સાધના કાળમાં અનેક ઉપસર્ગ – પરિષહોની ઝડી વરસી , તેમાં – ૫૦
૫તના વ્યંતરીનાં શીતપરિષહ જઘન્ય, કાલચક્રનો- મધ્યમ, અને ખીલાં કાઢયાં તે ઉત્કૃષ્ટ પરિષહ થયાં હતાં.' Jain Education thérnational For Private & Personal Use Only
www.jainelibratorg