SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 3 4 5 6 કરૂણાનિધાન ભગવાન મહાવીર પોતાના સાધનાકાળના બારમે વર્ષે કોશીના ઉધાનમાં ધ્યાન કરતા ભગવાન મહાવીરે કઠોર અભિગ્રહ કર્યો. 2 એવી કન્યાનાં હાથે અન્ન ગ્રહણ કરીશ, જે એક પવિત્ર જીવન જીવનારી રાજકુમારી હોય ? વળી દાસી રૂપે બજારમાં વેચાઈ હોય. હાથોમાં હાથકડી અને પગમાં બે ડી હોય. એનું માથું મુંડન કર્યું હોય. મધ્યાહ્નનો સમય ' હોય આંખોમાં આસું સાથે ત્રણ દિવસની ભૂખી તરસી બેઠી હોય. એનો એક પગ ઘરના ઉંબરાની અંદર અને એક બહાર હોય,હાથમાં સૂપડું હોય, સૂપડાંના એક ( ખૂણામાં અડદના સૂકા બાકડા રાખ્યા હોય. I We Nestam Gઅભિગ્રહ કરી કૌશામ્બી નગરીમાં ભિક્ષા માટે પ્રતિદિન ભ્રમણ કરતા ભગવાનને Cી પાંચ મહિનાને પચ્ચીસ દિવસ વીતી ગયા. પરંતુ પ્રભુ નો અભિગ્રહ પૂર્ણ ન થયો. આ બાજુ કૌશામ્બીના રાજા શતાનીકે ચંપા નગરી પર અચાનક આક્રમણ કર્યું . સૈનિકોએ ચંપામાં લૂંટફાટ કરી . એક રથ સૈનિક રાણી ધારિણી અને રાજકુમારી વસુમતીને લઈ ભાગ્યો . રાણી ધારિણીએ શીલ રક્ષા માટે આત્મહત્યા કરી લીધી . ૫૧. in E cation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy