SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર દીક્ષા લેતી વખતે વર્ધમાન મહાવીરના શરીર પર ચંદન જયારે વર્ધમાન મહાવીર વર્ષીદાન કરી રહયા હતા આદિ સુગંધિત પદાર્થોનો લેપ કર્યો હતો. જેની ભીની ||ત્યારે સોમ શમ નામે એક ગરીબ બ્રાહ્મણ પરદેશ ભીની સુગંધ થી ભમરાઓ બેસતા અને ડંખ મારતા ગયો હતો. જયારે તે પાછો આવ્યો તો એની પત્નીએ હતાં. ધ્યાનમાં લીન મહાવીર એ બધી પીડાને સમભાવ કહેવું-- પૂર્વક સહન કરતા હતા. તમે ક્વા અભાગી છો, જયારે ભગવાને વર્ષીદાન આપ્યું છે ત્યારે તમે પરદેશ ચાલ્યા ગયા. હવે જાઓ એમની પાસે જ છે. તેઓ આપણી દરિદ્રતા અવશ્ય દૂર કરશે. * ATTI -in કે , ડી " ભગવાન મહાવીર પાસે કેવળ એ ક દેવદૂષ્ય વસ્ત્ર હતું . એમાંથી અરધો ભાગ ચીરીને સોમ શમ ને આપી દીધો. સોમ શમી મહાવીરને શોધતો એ મની પાસે આવ્યો અને કહયું – હે દયાસિંધુ, આ૫ પરોપકારી છો, કૃપા કરી મારી દરિદ્રતા દૂર કરો, મને જે પણ કંઈ આપો. S IN: wઈ શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy