________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર દીક્ષા લેતી વખતે વર્ધમાન મહાવીરના શરીર પર ચંદન
જયારે વર્ધમાન મહાવીર વર્ષીદાન કરી રહયા હતા આદિ સુગંધિત પદાર્થોનો લેપ કર્યો હતો. જેની ભીની ||ત્યારે સોમ શમ નામે એક ગરીબ બ્રાહ્મણ પરદેશ ભીની સુગંધ થી ભમરાઓ બેસતા અને ડંખ મારતા
ગયો હતો. જયારે તે પાછો આવ્યો તો એની પત્નીએ હતાં. ધ્યાનમાં લીન મહાવીર એ બધી પીડાને સમભાવ કહેવું-- પૂર્વક સહન કરતા હતા.
તમે ક્વા અભાગી છો, જયારે ભગવાને વર્ષીદાન આપ્યું છે ત્યારે તમે પરદેશ ચાલ્યા ગયા. હવે જાઓ એમની પાસે જ છે. તેઓ આપણી દરિદ્રતા અવશ્ય દૂર કરશે.
*
ATTI
-in
કે
, ડી "
ભગવાન મહાવીર પાસે કેવળ એ ક દેવદૂષ્ય વસ્ત્ર હતું . એમાંથી અરધો ભાગ ચીરીને સોમ શમ ને આપી દીધો.
સોમ શમી મહાવીરને શોધતો એ મની પાસે આવ્યો અને કહયું –
હે દયાસિંધુ, આ૫ પરોપકારી છો, કૃપા કરી મારી દરિદ્રતા દૂર કરો, મને જે
પણ કંઈ આપો.
S IN:
wઈ
શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary: