SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર મુનિઓએ આહાર ગ્રહણ કર્યો: નયસારના રોમ રોમ હર્ષથી પુલકિત થઈ ઉઠયા. . મહાત્મન્ ! આપ ખૂબ થાકેલા, ને ભૂખ્યા તરસ્યા લાગો છો. મારા માટે આવેલું શુદ્ધ ભોજન અને મકો તૈયાર છે, જે ગ્રહણ કરીને મને ધર્મલાભ આપો. નયસાર મુનિઓને રસ્તોખતાવાં જંગલમાં દૂર સુધી મૂકવાગયો. ( :'( નયસાર રસ્તો બતાવી પાછો ફર્યો તો મુનિઓએ કહયું–– Jain Education International ४ ભોજન અને વિશ્રામ કર્યા પછી મુનિઓએ નયસારને કહયું ભદ્ર! હવે અમને આગળનો રસ્તો બતાવી દો જેથી અમે રાત્રિ પહેલાં નગરમાં પહોંચી જઈએ મહાત્મન્ ! પહાડીની નીચે નીચે આ પગદંડી સીધી નગર સુધી જાય છે. સીધા ચાલ્યાં જાવ ભદ્ર ! તમે અમને આ જંગલને પાર કરવાનો રસ્તો બતાવ્યો છે, અમે પણ તમને આ સંસાર રૂપી અટવીને પાર કરવાનો માર્ગ બતાવવા ઈચ્છીએ છીએ. For Private & Personal Use Only www.jainelibrary.o]
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy