________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર યુવાન થતા એક દિવસે માતા-પિતાએ વર્ધમાનને માતાપિતાના આગ્રહને વશ થઈ રાજા સમ૨વીરની કયું –
પુત્રી યશોદા સાથે મહાવીરનાં લગ્ન થયાં. બેટા! ભલે તારી ઇચ્છા ન હોય પરંતુ અમારી ઇચ્છા પૂરી કરવા માટે પણ
તારે લગ્ન કરવું જ જોઈએ.
brew
JU
જયારે મહાવીર ૨૮ વર્ષના થયા ત્યાં સુધીમાં તેના | પિતા રાજા સિદ્ધાર્થ તથા માતા ત્રિશલા સ્વર્ગવાસી થઈ ગયા હતા
કુમાર વર્ધમાન અનુમતિ લેવા માટે મોટા ભાઈ નંદીવર્ધન પાસે ગયા. નંદીવર્ધને દીક્ષાની વાત સાંભળી તો બહુ દુ:ખી થયા. ભાઈ ! હજી માતાપિતાના શોકથી મારું હૈયું દુ:ખી છે, તમે પણ છોડીને ચાલ્યા જશો તો મને કોણ સહારો
આપશે ?
- હવે મારે દીક્ષા લઈ તપ ((સંયમ અને સાધનાના કઠોર
માર્ગે પ્રયાણ કરવું જોઈએ.'
10 'AL MA
તા
*
*
૩૧
Jali
c ation International
For Private & Personal Use Only
www.jainelibrary.org