SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર મહાવીર ચુપ રહયા. ત્યારે નંદીવર્ધને કહયું- મહાવીરનો દીક્ષા સંકલ્પ જાણી નવલોકાન્તિક દેવોએ આવી ! પ્રાર્થના કરી -- સારુ ભાઈ, મારા સ્નેહને માને હે ! ધર્મનો પ્રકાશ કરનાર સૂર્ય આપનો જય આપી બે વર્ષ રોકાઈ જાવ હો ! આપનો આ સંકલ્પ મહાન છે. વિશ્વને પછી દીક્ષા લેજો. આત્મ કલ્યાણનો માર્ગ બતાવો. ધર્મ તીર્થનું પ્રવર્તન કરો. બી. કે |T છે છે 55 ભાઈની વાત માની મહાવીર બે વર્ષ માટે ઘરમાં જ રહી ત્યાગમય જીવન જીવવા લાગ્યા. દીક્ષા લેતા પહેલા રાજકુમાર મહાવીરે એક વર્ષ સુધી રોજ સવારે એક પ્રહર સુધી નિરંતર એક કરોડ આઠ લાખ સુવર્ણમુદ્રાઓ દાનમાં આપી. અમીર-ગરીબ બધા એમનું દાન લેવા આવતા અને પ્રસન્ન થઈને પાછા ફરતા. VN / W ૩ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy