________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર લોકોએ ઈન્દ્રભૂતિ ગૌતમને કહયું --
આ સાંભળી ગૌતમને બહ કોલ આવ્યો. મારાથી ચડિયાતો બીજો કોઈ
ગ્રાની આ સંસારમાં છે? નહિ. લાગે મહાસેન ઉધાનમાં તીર્થકર ભગવાન
છે કે કોઈ બહુ મોટો પાખંડી છે મહાવીર પધાર્યા છે. આ દેવ-દેવીઓ
આ ! હું હમણા મારા ગાનથી એના તેમના દર્શન માટે જઈ રહયા છે.
પાખંડની પોલ ઉઘાડી પાડું છું. A
છે
/ L
Hilari,
ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના પાંચ સો શિષ્યો સાથે ભગવાનના સમવસરણમાં જઈ પહોંચ્યા, પરંતુ પ્રભુની અલૌકિક | આભાતે જ જો ઈ ખંભિત થઈ ગયા. ત્યારે હદયને શાંત કરનારી ભગવાનની શીતલવાણી એના કાન પર પડી
ઈન્દ્રભૂતિ ગૌતમ ! તમે આવી ગયાં..?તમારું આગમન
શ્રેયસ્કર થશે .
હૈ ! આ મારું નામ અને ગોત્ર પણ જાણે છે.
TTTTTTTTTTTTTTTTTTTTTT
કે
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary