________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર પ્રભુએ પૂર્વ દિશા તરફ મુખ રાખી પોતાના કેશનું ||૫છી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી ધીર-ગંભીર પંચ મુઠિ લોચન કર્યું.
સ્વરમાં પ્રતિજ્ઞા કરી. IG હું જીવન ભર સમભાવની સાધનાનો B સ્વીકાર કરું છું. બધી પાપકારી પ્રવૃતિનો
ત્યાગ કરું છું.
MMM
ww)
| સ્વયં ઇન્દ્ર કેશોને રત્નપાત્રમાં ગ્રહણ કર્યા.
અને બે દિવસના નિર્જલ ઉપવાસ કરી, કઠોર સંયમ વ્રતનો સંકલ્પ કરી, મહાશ્રમણ, પોતાની મસ્તીમાં મસ્ત બની, રોકાયા વગર, પાછું ફરી જોયા વગર, સીધા કાંકરા અને પથ્થરભર્યા માર્ગ પર વન તરફ ચાલી નીકઇ યા.
1
.
?
છે
NEM
1 NA
.
i
/
GK,
અમII IIT
પ
1/fb
એમના રૂપાળા સ્કંધ પર ઈન્ડે આપેલ એ ક બ૨ફ જેવું વેત ઉજજવલ દેવદૂષ્ય વસ્ત્ર લહેરાઈ રહયું હતું. કરેમિ સામાઈયં સવૅ સાવજજ જોગ પચ્ચકખામિં ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.og