________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર અષાઢ વદ છઠ્ઠની મધ રાત્રે ત્રિશલા રાણીએ ચૌદ મહાસ્વપ્ન જોયા.
మలుపులు |
A
JI
:
પ્રાતઃ કાલ રાણી ત્રિશલાએ રાજા સિદ્ધાર્થને પોતાને આવેલ શુભ સ્વપ્નોની વાત કરી. રાજાએ જ્યોતિષીઓને બોલાવી સ્વપ્નો વિષે પૂછ્યું. જ્યોતિષીઓએ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર ચૌદ સ્વપ્નોનું ફળ બતાવ્યું. અને કહ્યું
મહારાજ, મહારાણીના (ગર્ભથી અલૌકિક આત્માનો જન્મ થશે, જે સકલ સંસારને શાંતિ અને કલ્યાણ માર્ગ બતાવનાર , | ધર્મ ચક્રવર્તી તીર્થંકર
થશે .
: TET
=
=
E
a
ડ
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary