SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ની આશ્રમના અનુભવને કારણે શ્રમણ મહાવીરે મનમાં ને મનમાં પાંચ સંકલ્પ(અભિગ્રહ)કર્યા કરૂણાનિધાન ભગવાન મહાવીર YZ કોઇ અપ્રીતિકર સ્થાનમાં રોકાઇશ નહિ.હંમેશા ધ્યાનલીન રહીશ. મૌન રહીશ. હાથમાં જ ભોજન કરીશ.ગૃહસ્થોનો સંપર્ક નહિ કરું. Jain Eduation International JAIN ત્યાંથી વિહાર કરી શ્રમણ મહાવીર એક પુરાણા ભાંગ્યાતૂટયા મંદિરમાં પહોચ્યા. ગામવાળા મહાવીર પાસે આવી ખોલ્યા = સુકુમાર શ્રમણ! અહીં શૂલપાણિ નામે ક્રૂર યક્ષ રહે છે. તે રાત્રે આપને જીવતા નહિ છોડે. આપ કોઈ ખીજું સ્થાન શોધી લો ને ? પરંતુ શ્રમણ મહાવીર તો સ્વયં અભય હતા.ગામવાળાનો ભય દૂર ૧/૪કરવા માટે તે એ મંદિરના એક ભાગમાં ધ્યાનસ્થ ઉભા રહી ગયા. રાતનું અંધારું થતા શૂલપાણિ યક્ષ હુંકારા-ફૂંફેંકારા કરતો આવ્યો.કોઇ માણસને પોતાના સ્થાન ૫૨ ઉભેલો જોઈ તે રાતો પીળો થઇ ગયો— ૪૧ For Private & Personal Use Only કોણ છે આ મોતને ઈચ્છનાર ? એની આ હિંમત........... Des _*(WAT ww www.jainelibrary.org
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy