________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર અશ્વગ્રીવે ગભરાઈન પ્રજાપતિ સામે યુદ્ધની ઘોષણા કરી. અને ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું.
અંતે અશ્વગ્રીવ ત્રિપૃષ્ઠ વાસુ દેવના ચ કથી મરાયો.
L.
(Aઇ
A
એકવાર ત્રિપૃષ્ઠ વાસુદેવની સભામાં સંગીતનો મધુર કાર્યક્રમ ચાલી રહ્યો હતો. વાસુદેવે પોતાના શય્યાપાલકને કહ્યું
મને ઊંઘ આવી જાય તો આ સંગીત બંધ કરાવી દેજે ,
સંગીત સાંભળતા- સાંભળતા જ વાસુદેવને ઊંધ આવી ગઈ. સંગીતની મધુર તાનમાં શય્યાપાલક એટલો મગ્ન થઈ ગયો કે એને સમ્રાટનો આદેશ યાદ જ ન રહયો.
| 01
૧(@
9
9
)
))
અને મોડે સુધી સંગીત સભા ચાલુ રહી
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org