________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર એક્વાર મરીચિ મુનિ વિહાર કરી રહ્યા હતા. ગ્રીષ્મ ઋતુનો સમય હતો. પ્રખર તાપ અને લાંબી યાત્રાને કારણે ભૂખ ને તરસથી બેહાલ થઇ વિચારવા લાગ્યા- P પરન્તુ શ્રમણ જીવનની મર્યાદાને
કારણે હું આ ફળ પણ નથી ખાઈ ઓહ ! કેટલું કપરું છે શ્રમણ જીવન ? અજી શકતો. ઝરણાંનું પાણી પણ નથી 0 (તપેલી ભૂમિ પર ગરમીમાં ઉઘાડા પગે નથી પી શ ક ચાલી શકાતું. ઓહ! ભૂખ પણ લાગી છે. -
તરસથી કંઠ સૂકાઈ રહયો છે.
મરીચિએ પોતાની જ કલ્પનાથી વેષમાં પોતાની અનુકૂળતા પ્રમાણે પરિવર્તન કર્યું. ગરમીથી બચવા માટે માથા પર છત્રી રાખવા માંડી. પગમાં પગરખાં પહેરવા માંડ્યા.
મુનિ જીવનના કઠોર વ્રતોથી મરીચિનું મન વિચલિત થઈ ગયું . ત્યારે એણે એ ક અનોખો માર્ગ કાઢયો
આ નિયમોમાં થોડું પરિવર્તન કરી છે . - લઉ છું, જેથી મારે એટલું શારીરિક કષ્ટ 2 [, પણ નહિ ઉઠાવવું પડે અને સાધનાના માર્ગ છે A
પર પણ ચાલી શકીશ .
VANIA
(22)
@િ2) (2 ) C (CO)
;
()
તેઓ ભગવાન ઋષભ દેવ સાથે જ વિહાર કરતા અને એના સમવસરણના દ્વાર ૫૨ ત્રિદંડ લઈ ઉભા રહી લોકોને ધર્મ-પ્રેરણા આપતા.
Silon International
For Private & Personal Use Only
www.jainelibrary.org