SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર એક્વાર મરીચિ મુનિ વિહાર કરી રહ્યા હતા. ગ્રીષ્મ ઋતુનો સમય હતો. પ્રખર તાપ અને લાંબી યાત્રાને કારણે ભૂખ ને તરસથી બેહાલ થઇ વિચારવા લાગ્યા- P પરન્તુ શ્રમણ જીવનની મર્યાદાને કારણે હું આ ફળ પણ નથી ખાઈ ઓહ ! કેટલું કપરું છે શ્રમણ જીવન ? અજી શકતો. ઝરણાંનું પાણી પણ નથી 0 (તપેલી ભૂમિ પર ગરમીમાં ઉઘાડા પગે નથી પી શ ક ચાલી શકાતું. ઓહ! ભૂખ પણ લાગી છે. - તરસથી કંઠ સૂકાઈ રહયો છે. મરીચિએ પોતાની જ કલ્પનાથી વેષમાં પોતાની અનુકૂળતા પ્રમાણે પરિવર્તન કર્યું. ગરમીથી બચવા માટે માથા પર છત્રી રાખવા માંડી. પગમાં પગરખાં પહેરવા માંડ્યા. મુનિ જીવનના કઠોર વ્રતોથી મરીચિનું મન વિચલિત થઈ ગયું . ત્યારે એણે એ ક અનોખો માર્ગ કાઢયો આ નિયમોમાં થોડું પરિવર્તન કરી છે . - લઉ છું, જેથી મારે એટલું શારીરિક કષ્ટ 2 [, પણ નહિ ઉઠાવવું પડે અને સાધનાના માર્ગ છે A પર પણ ચાલી શકીશ . VANIA (22) @િ2) (2 ) C (CO) ; () તેઓ ભગવાન ઋષભ દેવ સાથે જ વિહાર કરતા અને એના સમવસરણના દ્વાર ૫૨ ત્રિદંડ લઈ ઉભા રહી લોકોને ધર્મ-પ્રેરણા આપતા. Silon International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy