________________
વ]િ[]][][][][]]]]][][]]]][][][][]][]][]][][][][][][][][][][][][e
ગુરૂ- સ્મૃતિ
- IS] ]] ]] ]] ]] ]] ]] ]Sિ] Sિ] વિિિિિ િિિિિિિિિિિિિિિિિS][]G]S]] ]]G]S|EEE!
જેમના હૃદય માં થી અપાર વાત્સલ્ય ભાવ ની ગંગા વહી રહી હતી, જેમની મુખાકૃતિ માં સૌમ્યતા, પ્રશાન્તતા તથા જેમના જીવન માં કિયા શુદ્ધિ પરમાત્મ-ગુરૂ ભક્તિ, પરોપકાર, સંયમ-સુરક્ષા આદિ અનેક ગુણો નો સમન્વય હતો; જેઓ ૮૬ શિષ્યા- પ્રશિષ્યાઓ ના જીવન ના માર્ગદર્શક બની વાસ્તવિક અર્થ માં ગુરૂદેવ હતા, જેઓ કચ્છ – વાગડ દેશોધ્ધારક સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય કનક સૂરીશ્વરજી મ. સા. ના. આજ્ઞાનુવર્તિની મહત્તા સ્વ. સાધ્વી શ્રી આણંદશ્રીજી મ. સા. ના પ્રશિષ્યા પરમ વિદુષી સાધ્વી શ્રી ચતુર શ્રી જી મ. સા. ના વિનીત શિષ્યા હતા તે સાધ્વી શ્રી ચંદ્રોદયા શ્રી જી મ. સા. ના ચરણ કમળ માં અનંતશઃ વંદન !! અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞાનુવર્તિની સાધ્વી શ્રી ચન્દ્રરેખા શ્રીજી મ. સા. ના આશીર્વાદ થી
સાધ્વીશ્રી ચિત્ત પ્રસન્નાશ્રી સાધ્વીશ્રી ચિત્તરંજનાશ્રી
વાત્સલ્ય હૃદયા' સાધ્વી શ્રી ચંદ્રોથા શ્રી જી મ. સા. જન્મ વિ. સં. ૧૯૬૫, ફા. સુ. ૫ માંડવી કચ્છી દીક્ષા : વિ. સં. ૧૯૯૬ અષાઢ સુદી 9 અમદાવાદ
સ્વર્ગવાસઃ વિ. સં. ૨૦૪૩ મહા સુદી ૩ તા. ૧૯ -૧ ૨ - ૧૯૮૬ ભચાઉ કચ્છ ગુજરાત
પ્રકાશન તિથિ
: વે. સુ. ૭ તા. ૨૫-૪-૧૯૯૬ પ્રતિ
: ૨૫૦૦ મૂલ્ય
: ૪૦,૦૦ પ્રાપ્તિ સ્થાન ૧. શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર
૨. વિમલ શાહ પો. ઓ. - શંખેશ્વર, જિલા- મહેસાણા-૩૮૪ ૨૪૬ નવાવાસે પો. ઓ. માધાપર-૩૭૦ ૦ ૨૦ ગુજરાત
તા. ભૂજ, જિલા- કચ્છ (ગુજરાત) JAYSUKH M. KHANDOR
4. SURENDRA C. SHAH 111 AKASH GANGA APT.
SHREE ADINATH JAIN TEMPLE 19 FLEWARS ROAD KILPARK,
CHICKPET CROSS P. 'MADRAS-600 010 (PH. 515790)
BANGALORE-560 053 (PH. 2873678) 5. 24 TIRTHANKAR TIRTHADHAM TRUST
P.0, KAKUTUR-524 320 DISTT. NELLORE (A.P.) PH. (0861) 38341 T][][][][][][][][][][][][][][]][][][][][][[][]][][][][]][][][][][]]][P
For Private & Personal use only