Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 75
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર આગલે દિવસે ભગવાને ગૌતમને બોલાવી કહ્યું- | આસો (મારવાડી– કાર્તિકવદ) વદ ચૌદસના દિવસે બે દિવસના ' ગૌતમ, પડોશના ગામમાં તમે | ઉપવાસ કરી પોતાની અંતિમ દેશના દેવાનું શરૂ કર્યું. જે લગાતાર સોળ પ્રહર સુધી ચાલી. દેવશમ નામક બ્રાહણને ધર્મબોધ Bun Meleculorillac (le Go દેવા માટે જાઓ. VANNASTA 000 --) ગૌતમ ભગવાનનો આદેશ પાળવા દેવશર્મા બ્રાહ્મણને ધર્મબોધ દેવા નીકળી પડ્યા. ભગવાને પુણ્ય પાપનું ફળ બતાવનાર વિપાક સૂત્રના પંચાવન અધ્યયનની સંપૂર્ણ દેશના આપી. જેને સાંભળી અનેક લોકોએ વ્રત-નિયમ ગ્રહણ કર્યા . આસો વદ અમાસના દિવસે મધ્ય રાત્રિમાં ભગવાનના શરીરમાંથી એક અલૌકિક જ્યોતિ નીકળી અને પ્રભુ અનંત કાલ માટે સિદ્ધશિલા પર બિરાજમાન થઈ મુક્તિપદ યાને નિર્વાણપદ પામ્યા . ગૌતમે જયારે ભગવાનના નિવણના સમાચાર સાંભળ્યા તો તે બાળકની જેમ વિલાપ કરવા લાગ્યા. | ( હે પ્રભુ! આ શું આપે ? જીવનભર S0OS આપના ચરણોમાં રાખ્યો અને અંતિમ સમયે દૂર મોકલી દીધો ? ખરેખર આપને કોઈનો મોહ ન હતો. કોઈ સાથે પ્રીતિન હતી . કે પણ ... પણ... હવે મારુ કોણ ? MDA NL PA%9U9Q0vSIC (COO) * પરમાત્મા પ્રત્યે ગોતમ સ્વામીને અત્યંત આદર હતો. તેથી પોતે ક્વલજ્ઞાની ન હોવા છતાં જેને-જેને દીક્ષા આપતા હતાં તે સર્વને ક્વલજ્ઞાન ઉત્પન્ન થતું હતું. આ વિશિષ્ટતા એમનામાં હતી ... ! ૬ 9 Jain Education International For Private & Personal Use Only www.jalinelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84