Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 72
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર મહાવીરે કહયું –– AACH ગોશાલક કોધમાં આવી ભગવાન મહાવીરને ગાળો આપવા લાગ્યો. આ ગૌશાલક જેવી રીતે તણખલાની આડમાં AN ESPNS) A ( ચોર પોતાને છુપાવી શકતો નથી. તેવી જ રીતે ( કાશ્યપ, તું આજે જીવિત તમે મિથ્યા બોલી પોતાને છુપાવવાનો પ્રયત્ન) નહિ રહે, હું તને બાળીને CC) નું કરો. તમે મંખલી પુત્ર ગૌશાલક જ છો || ભસ્મ કરી નાખીશ. ભગવાન પ્રતિ આવી અશિષ્ટતા જોઈ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે શ્રમણોએ ગૌશાલકને ધમકાવ્યો તો ગૌશાલકના હૃદયમાં આગ લાગી ગઈ અને એણે બંને શ્રમણો પર તેજલેશ્યા છોડી . [ીને ભસ્મ થઈ ગયા ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibre

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84