Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર લોકોએ ઈન્દ્રભૂતિ ગૌતમને કહયું -- આ સાંભળી ગૌતમને બહ કોલ આવ્યો. મારાથી ચડિયાતો બીજો કોઈ ગ્રાની આ સંસારમાં છે? નહિ. લાગે મહાસેન ઉધાનમાં તીર્થકર ભગવાન છે કે કોઈ બહુ મોટો પાખંડી છે મહાવીર પધાર્યા છે. આ દેવ-દેવીઓ આ ! હું હમણા મારા ગાનથી એના તેમના દર્શન માટે જઈ રહયા છે. પાખંડની પોલ ઉઘાડી પાડું છું. A છે / L Hilari, ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના પાંચ સો શિષ્યો સાથે ભગવાનના સમવસરણમાં જઈ પહોંચ્યા, પરંતુ પ્રભુની અલૌકિક | આભાતે જ જો ઈ ખંભિત થઈ ગયા. ત્યારે હદયને શાંત કરનારી ભગવાનની શીતલવાણી એના કાન પર પડી ઈન્દ્રભૂતિ ગૌતમ ! તમે આવી ગયાં..?તમારું આગમન શ્રેયસ્કર થશે . હૈ ! આ મારું નામ અને ગોત્ર પણ જાણે છે. TTTTTTTTTTTTTTTTTTTTTT કે ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84