Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ કરૂણાનિધાનભગવાન મહાવીર કેવળજ્ઞાન પ્રાપ્ત થતા ભગવાન મહાવીર પાવાપુરીના મહાસેન ઉધાનમાં પધાર્યા. આ નગરમાં સોમિલ નામે બ્રાહ્મણ મહાયજ્ઞ કરાવી રહયો હતો. જેના માટે એણે વેદોના પ્રકાંડ પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ તથા દશ અન્ય વિદ્વાન બ્રાહ્મણોને પોતાના શિષ્યો સહિત આમંત્રિત કર્યા હતા. દેવોના ઝુંડ આકાશમાંથી ઉતરી ભગવાન મહાવીરના દર્શન માટે મહાસેન ઉધાન તરફ આવી રહયા હતા. એમને જોઈ ઇન્દ્રભુતિ ગૌતમ ગર્વભેર ખોલ્યા – જઓ આપણા યજ્ઞનો પ્રભાવ.મંત્રોથી આકર્ષિત થઈ દેવગણ આપણા યજ્ઞમાં આવી રહયા છે. U])>C al Education International ઓમ નમ : શિવાય : - ૫૭ પરંતુ દેવગણ યજ્ઞમંડપમાં ન આવતા સીધા ભગવાન મહાવીરના સમવસરણની તરફ ચાલ્યા ગયા. T For Private & Personal Use Only FARING www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84