Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર | એકવાર શ્રમણ મહાવીર વિહાર કરતા પેઢાલ || ત્યાં હાજર રહેલ સંગમ નામના એક | ગામની બહાર કાયોત્સર્ગ ધ્યાનમાં લીન થઈ ઉભા | | દુષ્ટ દેવે ઈન્દ્રને કહયું – હતા. સ્વર્ગમાં સૌધર્મેન્દ્ર ભગવાનની આ અવિચલ|| દેવરાજ ! માનવમાં એટલું સામર્થ્ય ધ્યાનલીનતા જોઈ ત્યાંથી જ વંદના અને પ્રશંસા કરી નથી હોઈ શકતું જે દેવશકિતથી પણ ન ભગવાન આ૫ ધન્ય છો ! ડગે. જો આ૫ વચ્ચે ન પડો તો હું ધ્યાન અને ઘેર્યમાં આપની મહાવીરને એક રાતમાં જ ડગાવી દઊં ? સમાન કોઈ નથી . આમ કહી સંગમ મહાવીરની પરીક્ષા લેવા ધરતી તરફ નીકળી પડ્યો. riya પૃથ્વી પર આવી સંગમે ભગવાનને ધ્યાન ભંગ કરવાની કુચે ષ્ટા શરૂ કરી. ચારે બાજ ધૂળ ઉડાડી ભગવાનના નાક ને મોમાં ધૂળ ભરી દીધી. સા૫,વી છી ને પ્રભુના શરીર પર છોડી દીધા. હાથીનું રૂપ લઈ સુંઢથી પકડી આકાશમાં ઉછાળવા લાગ્યો.પિશાચ બની મુખમાંથી જવાળામુખીની જેમ લપટો કાઢી ભગવાનને ભસ્મ કરવાની કોશિશ કરવા લાગ્યો.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrar og

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84