Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સાધના કાળનો બારમો ચાતુર્માસ ચં પાનગરીમાં વીતાવી ભગવાન દમ્માણી ગામમાં પધાર્યા અને ગામની બહાર કાયોત્સર્ગ ધ્યાન કરવા લાગ્યા. ત્યારે એક ગોવાળે આવી ભગવાનને કહયું -- બાબા, મારા બળદની દેખરેખ રાખજો. હું હમણાં આવે છે. ગોવાળે પાછા ફરી બળદો વિષે પૃચ્છા કરી. ભગવાન મૌન | રડ્યા . ગોવાળે ફરી પૂછયું, પરંતુ ભગવાન ધ્યાનમાં લીન હતા. ગોવાળને જવાબ ન મળતા તે ધૂઆંકુ થઈ ગયો Tઢોંગી સાધુ, તારા કાન જ ફૂટી { ગયા લાગે છે . ઉભો રહે, હમણા એની ઈલાજ કરું છું, ગોવાળ બળદોને ત્યાં છોડી ચાલ્યો ગયો. બળદ ચરતા ચરતા આગળ નીકળી ગયા. VIVA એણે કોસ નામના ઘાસની અણીદાર સળી લીધી આડુંઅવાળું જોયા વગર | એણે શ્રમણ મહાવીરના કાનોની આરપાર ઠોકી દીધી. આવી અસહ્ય વેદના થયા છતાં મહાવર ન તો ધ્યાન ભંગ થયા અને ન તો એ મને મૂર્ખ ગોવાળ પ્રતિ દ્વેષ ભાવ જાગ્યો. Mus must {\ IN ( */ tell આ ગોવાળ ભગવાનનાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલક હતો. જેના કાનોમાં ત્રિપૃષ્ઠ વાસુદેવે ઉકળતું સીસું રેડાવ્યું હતું. ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibra org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84