Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ = 15 કરૂણાનિધાન ભગવાન મહાવીર ભગવાનનાબંને પગ વચ્ચે આગ પેટાવી ખીર પકવવા લાગ્યો. સિંહ અને ચિત્તાનું રૂપ લઇ ભગવાન ને તીક્ષ્ણ નહોરોથી ચીરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ ભગવાન હિમાલયની જેમ અડોલ ધ્યાનમાં મગ્ન ઉભા રહયા. જયારે સંગમે જોયું કે આવા પ્રાણઘાતક કષ્ટોથી પણ મહાવીરનું ધ્યાન નથી તૂટતું તો એણે મહાવીરના મનને ચંચળ કરવા માટે વસંત ૠતુનું કામોત્તેજક વાતાવરણ નિર્માણ કર્યું Jair Education International AIDS ૪૯ For Private & Personal Use Only પરંતુ મહાવીરનું ધ્યાન ભંગ ન કરી શકયો. Law www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84