Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 59
________________ 3 4 5 6 કરૂણાનિધાન ભગવાન મહાવીર પોતાના સાધનાકાળના બારમે વર્ષે કોશીના ઉધાનમાં ધ્યાન કરતા ભગવાન મહાવીરે કઠોર અભિગ્રહ કર્યો. 2 એવી કન્યાનાં હાથે અન્ન ગ્રહણ કરીશ, જે એક પવિત્ર જીવન જીવનારી રાજકુમારી હોય ? વળી દાસી રૂપે બજારમાં વેચાઈ હોય. હાથોમાં હાથકડી અને પગમાં બે ડી હોય. એનું માથું મુંડન કર્યું હોય. મધ્યાહ્નનો સમય ' હોય આંખોમાં આસું સાથે ત્રણ દિવસની ભૂખી તરસી બેઠી હોય. એનો એક પગ ઘરના ઉંબરાની અંદર અને એક બહાર હોય,હાથમાં સૂપડું હોય, સૂપડાંના એક ( ખૂણામાં અડદના સૂકા બાકડા રાખ્યા હોય. I We Nestam Gઅભિગ્રહ કરી કૌશામ્બી નગરીમાં ભિક્ષા માટે પ્રતિદિન ભ્રમણ કરતા ભગવાનને Cી પાંચ મહિનાને પચ્ચીસ દિવસ વીતી ગયા. પરંતુ પ્રભુ નો અભિગ્રહ પૂર્ણ ન થયો. આ બાજુ કૌશામ્બીના રાજા શતાનીકે ચંપા નગરી પર અચાનક આક્રમણ કર્યું . સૈનિકોએ ચંપામાં લૂંટફાટ કરી . એક રથ સૈનિક રાણી ધારિણી અને રાજકુમારી વસુમતીને લઈ ભાગ્યો . રાણી ધારિણીએ શીલ રક્ષા માટે આત્મહત્યા કરી લીધી . ૫૧. in E cation International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84