Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ -IIIIIIIIIIIII HTTTTTTTT કરૂણાનિધાન ભગવાન મહાવીર ભગવાનના શબ્દો સાંભળી ચંડકૌશિક ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. એને પોતાનો પાછલો જન્મ યાદ આવ્યો--- બે જન્મ પહેલા ચંડકૌશિક એક તપસ્વી શ્રમણ હતો . એકવાર શિષ્ય સાથે માસખમણનું પારણુ કરવા જઈ રહ્યો હતો ત્યારે એક નાની દેડકી પગ નીચે કચરાઈ ગઈ. શિષ્ય પ્રાયશ્ચિત લેવાનું કહ્યું, તો એને શિષ્ય PINIT ||||||||||| પર બહુ ગુસ્સો આવ્યો . સંધ્યા થતા શિષ્ય ફરી પ્રાયશ્ચિત લેવાનું કહયું તો તે ગુસ્સામાં એને મારવા દોડયો, ઉપાશ્રયમાં અંધાર્યું હતું . અંધારામાં એક થાંભલા સાથે ર0 ગાયો તો માથું ફૂટી ગયું ને તેનું મૃત્યું . 20000 000000000000 Rખા 20) ). . . ઉs S. ક્રોધના ઉગ્ર પરિણામમાં મૃત્યુ થવાને કારણે બીજા જન્મમાં તે અત્યંત ક્રોધી તાપસ બન્યો. એ કવાર , એકવાર ૯ એના આશ્રમમાં કેટલાક રાજકુમારો કેરી તોડવા આવ્યા. ચંડકૌશિક તાપસ હાથમાં કહાડી લઈ તેમને મારવા દોડ્યો. દોડતા દોડતા તે એક ઊંડા ખાડામાં પડી ગયો ને એની કુહાડીથી જ એનું માથું ફૂટી ગયું. ને તે મરી ગયો. અત્યંત ક્રોધ માં મરવાને કારણે તે આ જન્મમાં ઝેરીલો નાગ બન્યો. ચંડકૌશિકે ફેણ નમાવી ભગવાનની ક્ષમા માંગી – FOS ' જને (ઓહ! આ મહા કોધને કારણે મારા કેટલા જન્મો બગડી ગયા. હવે હું કોધ નહિ કરું. ક્ષમા કરો ! હે કરૂણાવતાર ઝિરને બદલે મને પોતાનું જ્ઞાન રૂપી અમૃત પીવડાવી મારો ઉદ્ધાર કરી દીધો. 23 ચંડકૌશિક નાગે ભગવાન મહાવીરના ચરણોનું શરણું લઈ અનશન વ્રતનો સંકલ્પ કર્યો. ૪૫ Jainduca international For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84