Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan
View full book text
________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર પ્રાત:કાલની કિરણ ફૂટતાની સાથે જ પ્રિયવંદા દાસીએ || મહારાજ સિદ્ધાર્થે ખુશ થઈ પોતાના ગળાનો હાર, મહારાજ સિદ્ધાર્થને પુત્ર જન્મના ખબર આપ્યા. ||
દાસીને આપતા કહયું
આ ખુશીના અવસરે હું તમને મહારાજ વધાઈ હો વિધાઈ
જીવનભરના દાસકર્મથી , હો ! મહારાણીએ ભાગ્યશાળી
મુ કત કરું છું . ( પુત્ર રત્નને જન્મ આપ્યો છે,
II)
ર
UUUNI
હર્ષોલ્લાસથી પુલકિત થઈ મહારાજ સિદ્ધાર્થે | ક્ષત્રિયકુંડમાં હર્ષોલ્લાસ પૂર્વક દશ દિવસ સુધી ભગવાનનો મહામંત્રીને બોલાવી આદેશ આપ્યો.
જન્મોત્સવ ઉજવવામાં આવ્યો.
MUN
આખા નગરમાં ઉત્સવ મનાવો. કેદીઓને મુકત કરો. ગરીબોને દાન દેવા) માટે રાજકોષના દ્વાર ખોલી નાંખો.
TTTTTTTTTTS
૨૬ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e644a4c36937a4ebcc7ede7c72e0bbe126739ba55a5cd7a9a24467142a4c8774.jpg)
Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84