Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સોમ શમ એ વસ્ત્ર લઈ એક રફૂગર પાસે ગયો. | અને એણે રફૂગર પાસે બંને ટુકડા જોડાવી મહારાજ | નંદીવર્ધનને એક લાખ સોનૈયામાં વેંચી દીધું. મને આની શી | આનો બીજો અર્ધો ભાગ લઈ આવો તો આ એક | TEST કિંમત મળશે? | લાખ સોનૈયામાં વેચાઈ જશે. અરધી અરધી સોનિયા આપણે અંદર અંદર વહેચી લઈશું. સોમ શમએ કેટલાય દિવસો સુધી મહાવીરની પાછળ પાછળ ઘૂમીને અર્ધ વસ્ત્ર પણ મેળવી લીધું . એ ક દિવસ મહાવી૨ ખંડેરમાં ધ્યાનસ્થ ઉભા હતા. બે | | વષ કાલ સમીપ આવતા શ્રમણ ભગવાન મહાવીર | પ્રેમી એ કાંત સમજી ત્યાં આવ્યા. મહાવીરને ઉભેલા તાપસોના એક આશ્રમમાં ગયા. મહાવીરને ઓળખીને જોઈ તેઓ ગાળો દેવા લાગ્યા, એમના પર પથ્થર કુલપતિએ એ મને આગ્રહ કર્યોફેંકવા લાગ્યા. મહાવીરના શરીરમાં ઘાવ પડ્યા. સિદ્ધાર્થ નંદન પધારો ! અરે ! તું કોણ છે? અહીં કુમાર શ્રમણ ! આપ અમારો કેમ ઉભો છે ? ચલ અહીંથી આશ્રમની ઝૂંપડીમાં રહો અને Clti નીકળી જા....... છે અહીં રહી સાધના કરો, પNT IIMA મહાવીર ચુપચાપ ત્યાંથી નીકળી કડકડતી ઠંડીમાં એ ક વૃક્ષ નીચે જઈ ધ્યાનસ્થ થઈ ગયા. ૩૯ Jain duca international For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84