Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર દીક્ષા લેતી વખતે વર્ધમાન મહાવીરના શરીર પર ચંદન જયારે વર્ધમાન મહાવીર વર્ષીદાન કરી રહયા હતા આદિ સુગંધિત પદાર્થોનો લેપ કર્યો હતો. જેની ભીની ||ત્યારે સોમ શમ નામે એક ગરીબ બ્રાહ્મણ પરદેશ ભીની સુગંધ થી ભમરાઓ બેસતા અને ડંખ મારતા ગયો હતો. જયારે તે પાછો આવ્યો તો એની પત્નીએ હતાં. ધ્યાનમાં લીન મહાવીર એ બધી પીડાને સમભાવ કહેવું-- પૂર્વક સહન કરતા હતા. તમે ક્વા અભાગી છો, જયારે ભગવાને વર્ષીદાન આપ્યું છે ત્યારે તમે પરદેશ ચાલ્યા ગયા. હવે જાઓ એમની પાસે જ છે. તેઓ આપણી દરિદ્રતા અવશ્ય દૂર કરશે. * ATTI -in કે , ડી " ભગવાન મહાવીર પાસે કેવળ એ ક દેવદૂષ્ય વસ્ત્ર હતું . એમાંથી અરધો ભાગ ચીરીને સોમ શમ ને આપી દીધો. સોમ શમી મહાવીરને શોધતો એ મની પાસે આવ્યો અને કહયું – હે દયાસિંધુ, આ૫ પરોપકારી છો, કૃપા કરી મારી દરિદ્રતા દૂર કરો, મને જે પણ કંઈ આપો. S IN: wઈ શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84