Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ કરૂણાનિધાને ભગવાન મહાવીર ગોવાળ ગામમાંથી પાછો આવ્યો તો જોયું | ગોવાળ રાતભર બળદોને ખેતરોમાં શોધતો રહયો. સવાર થતા કે બળદ ત્યાં નથી. એ ણે મહાવીરને | એણે જોયું કે બળદ તો ભગવાન પાસે બેસી વાગોળી કરી રહયાં છે. પૂછયુ- [ fue , "કેન્V /7| 7 સારું ! આ ઢોંગી સાધુએ બળદોને ચોર્યા | (મારા બળદ કયાં ગયા?) લાગે છે ? જરૂર આ ચોર છે.હમણા એની, ખબર લઉં છું....... shimanowa ક જૂળ જે SON TANEL y, 6, પરંતુ ભગવાન ધ્યાનમાં મૌન ઉભા રહયા. હાથમાં રસ્સી લઈ તે મહાવીરને મારવા દોડ્યો. ત્યારે ઇન્દ્ર ત્યાં પ્રગટ થયા અને ગોવાળનો હાથ પકડી લીધો. વ મૂર્ખ ! અજ્ઞાની ? આ શું કરી રહયો છે? ખબર નથી | આ કોણ છે? રાજા સિદ્ધાર્થના પુત્ર વર્ધમાન છે આ ; શું એ તારા બળદ ચોરશે ? ચલ / ભાગ અહીંથી, Tasus A SY* MA —? ' ( ૧) રે M. ' છbs 0 ગોવાળ ભગવાનની ક્ષમા માંગી ત્યાંથી ચાલ્યો ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84