Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર સાત ખંડ ઉધાનથી વિહાર કરી શ્રમણ ભગવાન મહાવીર સંધ્યા સમયે કુમારગ્રામની બહાર એક વૃક્ષ નીચે (એ કલા) આગળ વન તરફ ચાલ્યા. ધ્યાનું સમાધિમાં સ્થિર ઉભા રહયા. GST કરી veulent છે જ છે WA એ સમયે એક ગોવાળ આવ્યો અને બળ દોને ત્યાં બે સાડી મહાવીરને કહયું -- INIક કરી લી "T ભિક્ષુ ! મારા બળદોનું જરા, ધ્યાન રાખજો. હું. ગામમાં જઈ હમણા થોડીવારમાં [પાછો આવું છું. MKM il. N ર ' . વI/ P બળદો ચ ૨તાં ચ૨તાં દૂર નીકળી ગયા. ૩૫ Jain duce International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84