Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર દેવરાજ ઇન્દ્ર ભગવાનને વિનંતી કરવા લાગ્યા. ||મહાવીરે ઈન્દ્ર ને કહયું— પ્રભો ! આપનો સાધના પંથ ખૂબ . (દેવરાજ ! એવું કદી થયું નથી અને કદી થશે કઠિન છે. અજ્ઞાની લોકો દ્વારા વારંવાર નહિ કે અરિહંત (સાધના કાળમાં) કષ્ટોથી આવા ઉ૫સંગ આવશે. કૃપા કરી મને ગભરાઈ બીજા કોઈની સહાયતાની ઈચ્છા કરે. આપની સેવામાં સાથે રહેવાનો તીર્થંકર તો પોતાના આત્મબળ અને અવસર આપો. ' -પુરૂષાર્થના બળે જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ભગવાનનો ઉત્તર સાંભળી દેવરાજ નતમસ્તક થઈ ગયા. એમણે સિદ્ધાર્થ નામક વ્યંતર દેવને કહયું— પ્રભુ મહાવીર આપણી સેવા લેવા ઈચ્છતા નથી પરંતુ એમની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. તમે પ્રભુની સેવામાં , હંમેશા હાજર રહેજો. ભગવાનને વંદના કરી ઈન્દ્ર ચાલ્યા ગયા. ૩ ૭ Jan Educ International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84